close

Feb 22, 2025
કન્યાઓ રડી પડીઃ રૂ. ૧૫ થી ૪૦ હજારની રકમ બધા પરિવારો પાસેથી ઉઘરાવી હતીઃ ભાવુક દૃશ્યો સર્જાયા રાજકોટ તા. ૨૨: રાજકોટમાં સર્વ જ્ઞાતિય સમૂહલગ્નમાં આયોજક જ ગાયબ થઈ જતા હોબાળો થયો હતો અને સર્વજ્ઞાતિય સમૂહલગ્નમાં ૨૮ વર-કન્યા અને જાનૈયાઓ રઝળી પડયા હતા. અંતે પોલીસે પહોંચી લગ્નવિધિ સંપન્ન કરવાની જવાબદારી ઉપાડી હતી. આ અંગે આયોજક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. રાજકોટમાં માનવતાને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. જેમાં સર્વજ્ઞાતિય ... વધુ વાંચો »

Feb 22, 2025
મહાકુંભમાંથી પરત ફરતા યાત્રિકો માટે દોડાવાઈ રહી છે સ્પેશ્યલ ટ્રેનો અમદાવાદ તા. ૨૨: પ્રયાગરાજ જતી ૧૦ ટ્રેનો રદ કરી દેવાતા મહાકુંભના છેલ્લા સપ્તાહમાં મુસાફરોની મુશ્કેલી વધી છે. પ્રયાગરાજમાં મહાકુંભ મેળો હવે પૂર્ણતાના આરે છે. મહાકુંભમાં દરરોજ એક કરોડથી વધુ લોકો પહોંચી રહૃાા છે. જો કે, મહાશિવરાત્રિના રોજ મહાકુંભ મેળાનું અંતિમ સ્નાનને પગલે દેશભરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે. આ દરમિયાન રેલવે મંત્રાલયે આ ભીડને નિયંત્રિત કરવા મહત્ત્વનો ... વધુ વાંચો »

Feb 22, 2025
મેકિસકો, ચીન અને કેનેડા પછી હવે ભારતનો વારો ? નવી દિલ્હી તા. ૨૨: ટ્રમ્પે ફરી ભારતને ધમકી આપી છે અને કહ્યું છે કે જેટલો ટેરિફ અમારા પર છે એટલો જ તમારા પર લાગશે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી વચન મુજબ મેક્સિકો, કેનેડા અને ચીન પર વધારાના ટેરિફ લાદવાનો નિર્ણય લીધો હતો. હવે તેમણે ભારત પર ટેરિફ લાદવાની વાત કરી છે. તેમણે કહૃાું કે, 'ભારત અમારા પર ટેરિફ લાદે છે, અમે તેમના પર ટેરિફ લાદીશું. નોંધનીય છે કે, અગાઉ તેમણે ભારતને ચેતવણી આપી હતી. ... વધુ વાંચો »

Feb 22, 2025
શ્રદ્ધાળુઓની સાથે-સાથે પરિવહન ભાડા પણ વધ્યાઃ ફલાઈટ અનેકગણી મોંઘીઃ બસ ભાડુ આસમાનેઃ લોકલ રિક્ષા ભાડુ રૂ. ૧૦૦૦ ! પ્રયાગરાજ તા. ૨૨: પ્રયાગરાજના મહાકુંભમાં રેકોર્ડ ૬૦ કરોડ લોકોએ સ્નાન કર્યું છે. દિલ્હીથી પ્રયાગરાજ આવતી ફલાઈટ ૧૨ ગણી મોંઘી થઈ ગઈ છે અને પ્રયાગરાજમાં પાર્કિંગથી મેળા સુધી રિક્ષા ભાડું ૧૦૦૦ રૂપિયા વસુલાઈ રહ્યુ છે. આજે મહાકુંભનો ૪૧મો દિવસ છે. મેળાના માત્ર હવે ૪ દિવસ બાકી છે. સીએમ યોગી આજે નવ કલાક ... વધુ વાંચો »

Feb 22, 2025
શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે અમદાવાદ તા. ૨૨: રાજ્યમાં શિયાળો તેના અંતિમ તબક્કામાં છે, જો કે લોકો અત્યારથી જ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. તેવામાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદને લઈ મોટી આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા મુજબ રાજ્યમાં બે વખત વરસાદી વાતાવરણ સર્જાવાની શક્યતા છે. પ્રથમ વખત ર૪ થી ર૮ ફેબ્રુઆરી દરમિયાન કમોસમી વરસાદ પડી શકે છે, જ્યારે બીજી વખત ૭ થી ૧૦ માર્ચ દરમિયાન કમોસમી ... વધુ વાંચો »

Feb 22, 2025
ઈન્સ્ટ્રાગ્રામ ઈન્ફલુએન્સરએ પિતાને ફોનમાં કહ્યું 'હું જાઉં છુ !' રાજકોટ તા. ૨૨: ઈન્સ્ટાગ્રામમાં 'તોફાની રાધા' નામથી જાણીતી યુવતીએ રાજકોટમાં જીવન ટૂંકાવ્યું છે. પિતાને અંતિમ ફોન કરી કહ્યું હતું કે 'હું જાઉં છું' ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર તોફાની રાધા (રાધિકા ધામેચા) એ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધુ છે. રાજકોટની રહેવાસી આ યુવતી પોતાના પરિવારથી અલગ રહેતી અને ઈન્સ્ટાગ્રામ પર પોતાના વીડિયોથી ખૂબ જ પ્રખ્યાત હતી. થોડા સમય પહેલાં ... વધુ વાંચો »

Feb 22, 2025
ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક સર્વાનુમતે પસાર ગાંધીનગર તા. રરઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરેલ "ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક-ર૦રપ" સર્વાનુત્તે પસાર થયું છે, અને આ વિધેયક હેઠળ રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય છ માસ એટલે કે, તા. ૧ર-૯-ર૦રપ સુધી વધારવામાં આવ્યો છે. રાજયના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં "ધ ગુજરાત ક્લિનિકલ અસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા ... વધુ વાંચો »

Feb 22, 2025
પરંપરાગત તાજિક વસ્ત્રોને પ્રોત્સાહનઃ વિદેશી ઈસ્લામને દેશવટો લંડન તા. ૨૨: તાજિકિસ્તાનએ મહિલાઓ માટે ડ્રેસ કોડ જાહેર કર્યો છે અને પુરૂષો માટે દાઢી રાખવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. વિદેશી ઈસ્લામ સમાપ્ત કરવાનો ઉદ્ેશ્ય જાહેર કરાયો છે. સૂચિત માર્ગદર્શિકા મુજબ મહિલાઓ બુરખા પહેરી નહિ શકે મહિલાઓએ કયા-કેવો ડ્રેસ પહેરવો ? પુસ્તક બહાર પાડશે. તાજિકિસ્તાને જાહેર કર્યુ છે કે મહિલાઓના કપડાં અંગે નવી માર્ગદર્શિકા જારી કરવા માટે એક નવું પુસ્તક પ્રકાશિત ... વધુ વાંચો »

Feb 22, 2025
મિશ્ર વાતાવરણ વચ્ચે ભેજનું પ્રમાણ ૬૮ ટકાઃ જામનગર તા. રરઃ જામનગરમાં તાપમાનમાં થઈ રહેલા વધારા-ઘટાડા વચ્ચે મિશ્ર વાતાવરણનો દોર યથાવત્ રહ્યો છે. નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન નહીંવત વધારા સાથે મહત્તમ તાપમાન ૩ર.૬ ડીગ્રી અને લઘુતમ તાપમાન ૧૮.ર ડીગ્રી નોંધાયું હતું. ગઈકાલે પણ રાતથી લઈને વહેલી સવાર સુધી ઠંડક તો બપોરે ગરમી અનુભવાઈ હતી. જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ એક જ દિવસમાં ર ટકા ઘટીને ૬૮ ટકા રહ્યું ... વધુ વાંચો »

Feb 22, 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોે. ૧૦-૧ર બોર્ડની પરીક્ષા ખંભાળીયા તા. રરઃ આગામી તા. ર૭-ફેબ્રુઆરીથી ૧૭ માર્ચ દરમિયાન યોજાનાર ધો. ૧૦ અને ધો. ૧ર ની બોર્ડની પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓને પરીક્ષાઓ આપવામાં કોઈ અડચણ ન રહે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રોમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-ર૦ર૩ ની જોગવાઈઓ અનુસાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે., જે મુજબ જિલ્લામાં નક્કી કરાયેલા પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ ... વધુ વાંચો »

Feb 22, 2025
એચ.જે.લાલ(બાબુભાઈ લાલ) ચે૨ીટેબલ ટ્રસ્ટ તથા  કેદા૨ લાલ (કેદા૨ જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વા૨ા આયોજન જામનગ૨ તા.૨૨, જામનગ૨ શહે૨માં વસવાટ ક૨તા પિ૨વા૨ના જે સંતાનોને ૨ાઈટ ટુ એજયુકેશન (આ૨.ટી.ઈ.) હેઠળ પ્રવેશ મેળવવો હોય તેમના માટે શહે૨ની સેવાક્યિ સંસ્થા શ્રી હિ૨દાસ જીવણદાસ  લાલ (બાબુભાઈ લાલ) ચે૨ીટેબલ ટ્રસ્ટ તથા કેદા૨ લાલ (કેદા૨ જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન જામનગ૨ દ્વા૨ા ઓનલાઈન ફોર્મ ભ૨વા માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજ૨ાત સ૨કા૨ દ્વા૨ા ધ ૨ાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસ૨ી એજયુકેશન એકટ - ૨૦૦૯ ની ૧૨ (૧) ક  એટલે કે ... વધુ વાંચો »

Feb 22, 2025
લાખોટા મ્યુઝીયમ અને બાલાચડી સૈનિક સ્કૂલની મુલાકાત લઈ પ્રસન્નતા વ્યકત કરીઃ ૨૭ ફેબ્રુઆરી સુધી ભારતમાં રોકાશેઃ જામનગર તા. ૨૨: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૧-૨૨ ઓગસ્ટ ૨૦૨૪ ના  પોલેન્ડની તેમની મુલાકાત દરમિયાન *જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમ* નામની એક નવી પહેલની જાહેરાત કરી હતી. જેના ભાગરૂૂપે પોલેન્ડના ૨૦ યુવાનો ૧૯ થી ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ભારતની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપશે અને બંને દેશો વચ્ચે લોકોના આદાનપ્રદાનને વધારશે. ત્યારે તા.૨૧ ફેબ્રુઆરીના પોલેન્ડના ૨૦ યુવા પ્રતિનિધિઓ જામનગરની મુલાકાતે આવ્યા હતા. પોલેન્ડના ... વધુ વાંચો »

Feb 22, 2025
રિચાલિટી શો માં હોળી અંગે કરેલી ટિપ્પણી ભારે પડીઃ મુંબઈ તા. રરઃ ફરાહ ખાન સામે ધાર્મિક લાગણીઓ દુભાવવાનો આરોપ લાગ્યો છે, અને તેણી વિરૂદ્ધ ક્રિમિનલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોરિયોગ્રાફર ફરાહ ખાન મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. ખરેખર બન્યું એવું કે ફરાહ નાન કુકિંગ રિયાલિટી શો 'સેલિબ્રિટી માસ્ટરશેફ'ને જજ કરતી જોવા મળી છે. તેના એક એપિસોડમાં ફરાહે હોળીના તહેવાર વિશે ટિપ્પણી કરી હતી. સોશિયલ મીડિયા પર તે અંગે ઘણી ચર્ચા ... વધુ વાંચો »

Feb 22, 2025
જામનગર તા. રરઃ ધ્રોળ રૂરલ અને હાપા પેટા વિભાગીય કચેરીમાંથી થોડા વિસ્તારને અલગ કરીને ફલ્લા સબ ડિવિઝન બનાવવાની દરખાસ્ત મંજુર થઈ છે. રાજ્યના ઊર્જા વિભાગ દ્વારા આ નવા સબ ડિવિઝનને મંજુરી મળતા ત્યાં મ્યુ. કર્મચારીના સ્ટાફનું સેટ અપ પણ મંજુર કરવામાં આવ્યું છે. ફલ્લામાં મ્યુ.ના સ્ટાફને મંજુરી આપવામાં આવી છે. તેમાં નાયબ ઈજનેર એક, જુનિ. ઈજનેર બે, નાયબ અધિક્ષક એક, સિનિ. આસી. ર, જુનિ. આસી. ૧ર, લાઈન ઈન્સપેક્ટર ર, લાઈનમેન ૪, આસી. લાઈનમેન ... વધુ વાંચો »

Feb 22, 2025
રેલવે, જીઆઈડીસી, હાપા વિસ્તારની મોટી રકમનો પણ સમાવેશ જામનગર તા. રરઃ જામનગર મહાનગરપાલિકાના અંદાજપત્રમાં દર્શાવાયા મુજબ શહેરના ૧૯ વોર્ડના આસામીઓ પાસેથી રૂ. પ૪ર કરોડની રકમ લેણી નીકળે છે, જો કે તેમાં રેલવેની મોટી રકમ લેણી નીકળે છે. ઉપરાંત અન્ય પણ કેટલાક આસામીઓની મોટી રકમ બાકી લેણી રહે છે. જામનગર મહાનગરપાલિકાએ કારપેટ બેઈઝ પદ્ધતિ મુજબ ૧૯ વોર્ડના ર,૧૭,૮૧ર આસામીઓ પાસેથી કુલ રૂ. ૪૮૧ કરોડ ૮૦ લાખ ૯૪,ર૯૭ અને રેન્ટ બેઈઝ પદ્ધતિ ... વધુ વાંચો »

Feb 22, 2025
સરપંચ તથા અન્ય મળતિયાઓ દ્વારા જામનગર તા. રરઃ જામનગર તાલુકાના ધુતારપર ગામના ભીખાભાઈ લાલજીભાઈ ચૌહાણ, અરવિંદભાઈ ગુલાબભાઈ રાઠોડ, લક્ષ્મણભાઈ વાલાભાઈ રાઠોડે ધુતારપર ગામમાં સરકારી ખરાબાની કરોડો રૂપિયાની (અંદાજે રપ કરોડ) જમીન પચાવી પાડી ત્યાં ગેરકાયદેસર રીતે ૧૦ જેટલી દુકાનો અને એક ગોડાઉન જેવા પાકા બાંધકામ કરી લીધા હોય, આ દબાણકર્તાઓ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કડક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે. જામનગર જિલ્લા કલેક્ટર સમક્ષ કરવામાં આવેલી ... વધુ વાંચો »

Feb 22, 2025
અકળ કારણોસર યુવકે આત્મહત્યા કરી લીધીઃ જામનગર તા.રર : ઓખા મંડળના એક દંગામાં માછીમારી માટે આવીને રહેતા મૂળ મહારાષ્ટ્રના એક યુવાને ત્રણ સપ્તાહ પહેલા કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં આવેલા એક દંગામાં રહી માછીમારી કરતા મૂળ મહારાષ્ટ્રના ગીરગાંવના વતની સંતોષભાઈ જેઠુભાઈ દહોડા (ઉ.વ.૪પ) નામના માછીમાર ગયા મહિને ઓખાની અલ નબીશા બોટમાં માછીમારી માટે દરિયામાં ગયા હતા. વધુ વાંચો »

Feb 22, 2025
ટ્રકમાંથી છરી સાથે એક શખ્સ પકડાયોઃ એક ફરારઃ જામનગર તા.૨૨ : જોડિયા તાલુકાના કેશીયા ગામના પાટીયા પાસેથી ગઈકાલે સવારે એક ટ્રકમાં ઠસોઠસ ભરીને લઈ જવાતા ભેંસ વર્ગના ૭૫ પાડાને જીવદયા પ્રેમી તથા પોલીસે મુક્ત કરાવ્યા છે. તે પશુઓને લઈ જતા ભુજના શખ્સની ધરપકડ કરાઈ છે તેની સાથે રહેલો શખ્સ પોબારા ભણી ગયો છે. ટ્રકમાંથી છરી મળી છે. જોડિયા તાલુકાના કેશીયા ગામના પાટીયા પાસેથી એક ટ્રકમાં ભેંસ સહિતના મુંગા પશુ ઠસોઠસ ... વધુ વાંચો »

Feb 22, 2025
મહાશિવરાત્રિના મેળાને લક્ષ્યમાં લઈને અમદાવાદ તા. રરઃ મહાશિવરાત્રિને ધ્યાને લઈને અમદાવાદથી વાયા સુરેન્દ્રનગર-રાજકોટ થઈ જૂનાગઢ સુધી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. મહાશિવરાત્રિને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળામાં સાધુ-સંતો સહિત મોટી સંખ્યામાં લોકો આવે છે. મેળામાં આવતા હજારો લોકો માટે ભારતીય રેલવે દ્વારા વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થઈને વેરાવળ-ગાંધીગ્રામ મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. રેલવે વિભાગ દ્વારા શરૂ ... વધુ વાંચો »

Feb 22, 2025
બે મહિલા સહિત છ સામે કરવામાં આવી ફરિયાદઃ જામનગર તા.૨૨ : લાલપુરના પીપરટોડા ગામના એક યુવાનના લગ્ન કરાવી આપવાની વાત કરાવ્યા પછી મધ્યપ્રદેશના બે મહિલા સહિત છએ આ યુવાનના પિતા પાસેથી ગુજરાત આવવાના ખર્ચા પેટે ત્રણેક મહિના પહેલા રૂ.ર લાખ મેળવી લીધા પછી આ યુવાનના સગીરા સાથે લગ્ન કરાવી દઈ અને રકમ પરત ન આપી છેતરપિંડી કરતા મામલો આખરે પોલીસ મથકે પહોંચ્યો છે. લાલ૫ુર તાલુકાના પીપરટોડા ગામમાં મકવાણા ફળીમાં રહેતા ... વધુ વાંચો »

Feb 22, 2025
ખીમાણી સણોસરા પાસે ટ્રક પાછળ બાઈક ઘૂસ્યું: બેને ઈજાઃ દ્વારકા પાસે અકસ્માતઃ જામનગર તા.રર : જામનગર તાલુકાના ધુડશીયા ગામના પાટીયા પાસે ગુરૂવારની રાત્રે બાઈક પર રોડ ક્રોસ કરતા ધુડશીયા ગામના એક યુવાનને બોલેરો મોટરે ઠોકર મારી હતી. ગંભીર ઈજા પામેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે કાલાવડના આણંદપર ગામ પાસે રોડ પર ઉભા રહી ગયેલા ટ્રક પાછળ બાઈક ટકરાતા ખીમાણી સણોસરાના બે યુવાન ઘવાયા છે. ઉપરાંત દ્વારકાના પાદરે ખોડિયાર ચેક પોસ્ટ પાસે ગઈકાલે ... વધુ વાંચો »

Feb 22, 2025
હાઈકોર્ટમાંથી મેળવેલા જામીન કરાયા રદ્દઃ જામનગર તા.૨૨ : ઓખામંડળની કુખ્યાત બિચ્છુ ગેંગના શખ્સો સામે ગુજસી ટોક કાયદા હેઠળ ગુન્હો નોંધાયા પછી એક આરોપીએ હાઈકોર્ટમાંથી જામીન મેળવ્યા હતા. આ આરોપીના જામીન રદ્દ કરાવવા હરકતમાં આવેલી દ્વારકા પોલીસે અદાલત સમક્ષ દરખાસ્ત કરી હતી. અદાલતે તેના જામીન રદ્દ કરી ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી રાજકોટની જેલમાં ધકેલી દીધો છે. ઓખામંડળમાં ત્રાસ ફેલાવતી બિચ્છુ ગેંગ સામે સંખ્યાબંધ ફરિયાદો ઉઠ્યા પછી ... વધુ વાંચો »

Feb 22, 2025
સોસાયટીના કોમન પ્લોટમાં દબાણ કરી લીધાનો મુદ્દોઃ જામનગર તા.૨૨ : જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી મયુર ટાઉનશીપમાં કોમન પ્લોટમાં દબાણ કરી લીધાની એક શખ્સ સામે કરાયેલી ફરિયાદ રદ્દ કરાવવા હાઈકોર્ટમાં પીટીશન કરાઈ હતી. તે પીટીશન રદ્દ થતાં સુપ્રિમ કોર્ટમાં પીટીશન પહોંચી છે. તે દરમિયાન આરોપીએ જામીનમુક્ત થવા જામનગરની અદાલત સમક્ષ કરેલી અરજી અદાલતે મૂળ ફરિયાદીની દલીલો ગ્રાહ્ય રાખી ફગાવી દીધી છે. જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા રે.સ. નં.૧૨૦૬માં રહેણાંક ... વધુ વાંચો »

Feb 22, 2025
સિક્યુરિટી ગાર્ડનું ટેબલ પણ ઉંધુ પાડી દેવાયું: જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગઈરાત્રે એક અજાણ્યા શખ્સે સિક્યુરિટી ગાર્ડ સાથે બબાલ કરી હતી. સંભવિતઃ રીતે પાન-મસાલાના મુદ્દે ઝઘડો શરૂ થયા પછી એક ગાર્ડે છરી મારી હોવાનો આક્ષેપ કરી આ શખ્સે પ્રહાર કર્યાે હતો. આ ઝંપાઝપીમાં નવી ઈમારત પાસે રાખવામાં આવેલા સિક્યુરિટીના ટેબલને પણ ઉંધુ વાળી દેવામાં આવ્યું હતું. આ મુદ્દે પોલીસ ફરિયાદની તજવીજ કરવામાં આવી રહી છે.   જો આપને વધુ વાંચો »

Feb 22, 2025
ગઈરાત્રે પી.એન. માર્ગ પર પોલીસની ડ્રાઈવઃ જામનગરની ડીકેવી કોલેજથી પંચવટી કોલેજ સુધીના રોડ પર ગઈરાત્રે પોલીસે અચાનક જ ડ્રાઈવ શરૂ કરી હતી. આ રોડ પર પાર્કિંગના પીળા પટાની બહાર મુકવામાં આવેલા વાહનો ડીટેઈન કરવા ઉપરાંત હાજર દંડની વસૂલાત કરવામાં આવી હતી.   જો આપને આ પોસ્ટ ગમી  વધુ વાંચો »

Feb 22, 2025
દરબારગઢ પાસેથી વર્લીબાજ ઝબ્બેઃ જામનગર તા.રર : કાલાવડના મોટા વડાળામાં ગઈ રાત્રે જુગાર રમતા ચાર શખ્સને પોલીસે પકડી પાડ્યા છે. જ્યારે દરબારગઢ સર્કલ પાસેથી એક વર્લીબાજ ઝડપાઈ ગયો છે. કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં ગઈરાત્રે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી પરથી કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાં તીનપત્તી રમતા મોહીન વલી મામદ મોગલ, આરીફ નુરમામદ મોગલ, જગદીશ વિઠ્ઠલભાઈ કોટડીયા, સાહિલ ગફાર મુલતાની નામના ચાર શખ્સ મળી આવ્યા હતા. પોલીસે ... વધુ વાંચો »

Feb 22, 2025
ગુરૂવારની રાત્રે ક્યાંક ચાલી ગયાઃ જામનગર તા.રર : લાલપુર તાલુકાના રંગપર ગામના વાડી વિસ્તારમાં રહેતા એક પરિવાર ની ઓગણીસ વર્ષની પુત્રી ગુરૂવારની રાત્રે પોતાના ઘરેથી કયાંક ચાલી ગઈ છે. તેની પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે તેણીનું વર્ણન, ફોટો મેળવી તપાસ આરંભી છે. લાલપુર તાલુકાના રંગપર ગામના વાડી વિસ્તારમાં રહેતા આલાભાઈ હમીરભાઈ કરમુર નામના આહિર પ્રૌઢની ઓગણીસ વર્ષની પુત્રી વૈશાલી ગુરૂવારની રાત્રે એકાદ વાગ્યે પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા છે. વધુ વાંચો »

Feb 22, 2025
ખેડૂતે પોલીસમાં નોંધાવી ફરિયાદઃ જામનગર તા.રર : કાલાવડ શહેરના બાલંભડી રોડ પર આવેલા એક ખેડૂતના ખેતરમાંથી ગયા મહિનાની ર૭ તારીખની રાત્રે સાડા ત્રણેક વર્ષની પાડીને કોઈ શખ્સ છોડાવી ગયો છે. ખેડૂતે પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. કાલાવડ શહેરમાં રામમંદિર સામે ગ્રેઈન માર્કેટ રોડ પર વસવાટ કરતા વિનોદભાઈ લખમણભાઈ સાવલીયા નામના ખેડૂતની સાડા ત્રણેક વર્ષની પાડી ગઈ તા.૨૭ની રાત્રિથી બીજા દિવસની સવાર સુધીમાં તેમના કાલાવડ-બાલંભડી રોડ પર આવેલા ખેતરમાંથી કોઈ શખ્સ ... વધુ વાંચો »

Feb 22, 2025
ગયા રવિવારે સવારે થઈ હતી મારામારીઃ જામનગર તા.રર : જામજોધપુરના તરસાઈ ગામના વાડી વિસ્તારમાં એક ખેતર પાસે ભેગી કરીને રાખવામાં આવેલી માટી ત્યાંથી ઉપાડવાના પ્રશ્ને ત્રણ શેઢા પાડોશીએ લાકડી, ખરપીયા, ઢીકાપાટુથી એક યુવાન પર હુમલો કર્યાે હતો. જામજોધપુર તાલુકાના તરસાઈ ગામના વાડી વિસ્તારમાં ખેતર ધરાવતા મેસુર રાજાભાઈ કોડીયાતરના ખેતર પાસે વિજય લાખાભાઈ મુછાર નામના આસામીએ પોતાના ખેતરમાં નાખવા માટે માટી ભેગી કરીને રાખી હતી. તે માટી ભરવાની મેસુરભાઈ ના પાડી ... વધુ વાંચો »

Feb 22, 2025
બાઈકની ટાંકી પરથી મોબાઈલ ઉપડી ગયોઃ જામનગર તા.રર : લાલપુર શહેરમાંથી એક આસામીના બાઈકની ચોરી થઈ છે. જ્યારે દરબારગઢ સર્કલ વચ્ચેથી એક એક્ટિવા ઉપડી ગયું છે. ઉપરાંત સમર્પણ સર્કલ નજીક હોસ્પિટલના ગેઈટ પાસે બાઈક પર રાખવામાં આવેલો રૂ.૧૦ હજારનો મોબાઈલ ચોરાઈ ગયો છે. પોલીસે ત્રણેય ફરિયાદ પરથી ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. લાલપુર શહેરની શિવધારા સોસાયટીની શેરી નં.૪માં રહેતા કેવલભાઈ દિનેશભાઈ અકબરી નામના આસામીએ ગઈ તા.૮ ડિસેમ્બરની રાત્રે પોતાનું ... વધુ વાંચો »

Feb 22, 2025
બંને વાહનના ચાલકો બાખડ્યાઃ જામનગર તા.રર : જામનગરના સરૂ સેકશન રોડ પર ગઈકાલે સાંજે એક બાઈક તથા સ્કૂલ વાન વચ્ચે અકસ્માત થયા પછી બંને વાહનના ચાલકો બાખડી પડ્યા હતા. દોડી આવેલી પોલીસે મામલો થાળે પાડ્યો હતો. જામનગરના સરૂ સેકશન રોડ પર ગઈકાલે સાંજે એક બાઈક તથા બાળકોને શાળાએ લેવા-મૂકવા જવાનું કામ કરતી એક વેન વચ્ચે કોઈ રીતે અકસ્માત સર્જાયો હતો. ત્યારપછી બંને વાહનના ચાલકો વચ્ચે બોલાચાલી થઈ ... વધુ વાંચો »

Feb 22, 2025
ફાયરબ્રિગેડ પહોચે તે પહેલા જ ઓલવી દેવાઈ જામનગર તા. રરઃ જામનગરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં ગઈકાલે એક હોટલના રૂમમાં એસીમાં અકસ્માતે આગ લાગી હતી. જેને સમયસર બુઝાવી દેવામાં આવી હતી. વધુ નુકસાની થતી અટકી હતી. જામનગરની ગ્રેઈન માર્કેટ, પોટરીવાળી શેરીમાં આવેલ રાજધાની હોટલના એક રૂમના એ/સી  માં આગ લાગી હતી. થોડીક જ ક્ષણોમાં ધૂમાડાના ગોટા અને આગની જ્વાળાઓ નજરે ચઢતા નરત જ હોટલના સ્ટાફે આગને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતાં. અને બીજી તરફ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. પરંતુ ફાયરબ્રિગેડની ટીમ પહોંચી એ પહેલા ... વધુ વાંચો »

Feb 22, 2025
એસએનડીટી મહિલા યુનિવર્સિટીમાં જામનગર તા.૨૨ : જામનગરના ઢીંચડા ગામના વતની અને હાલ ભીવંડી (મુંબઈ) નિવાસી કુ. તપસ્યા જીજ્ઞેશ-ગીતા દવેએ એસએનડીટી મહિલા યુનિ.માં એમએ (ભૂગોળ)ના ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રથમસ્થાન સાથે ત્રણ એવોર્ડ પ્રાપ્ત કરી દવે પરિવાર તથા જામનગરનું ગૌરવ વધાર્યું છે. સ્વ. શ્રી આર.ટી. નાગારલે સુવર્ણ પદક અને ન્યુ ઈન્ડિયા ડાયજેસ્ટ એવોર્ડ તથા જયાલક્ષ્મી શાહ એવોર્ડ એમ ત્રણ એવોર્ડ તેણીએ પ્રાપ્ત કર્યા છે. તપસ્યા જીજ્ઞેશ ગીતા દવે પીએચ.ડી.ના અભ્યાસ સાથે સિવિલ સર્વિસની તૈયારી કરી રહી ... વધુ વાંચો »

Feb 22, 2025
ધાર્મિક અને પ્રવાસન સ્થળોને લીન્ક કરવાનો ઉદ્દેશ્ય દ્વારકા તા. રરઃ યાત્રાધામ દ્વારકા અને સોમનાથ વચ્ચે હાલ નેશનલ હાઈ-વે આવેલ છે. બજેટમાં સરકાર દ્વારા દેશના પશ્ચિમ ક્ષેત્રના બન્ને મહત્ત્વપૂર્ણ તીર્થક્ષેત્રોને સાંકળતો સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ હાઈ-વે બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટમાં રાજ્યના મુખ્ય શહેર અમદાવાદ તથા સૌરાષ્ટ્રનું પ્રમુખ શહેર રાજકોટને પણ સાંકળી લેતો એક્સપ્રેસ હાઈ-વે બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ એક્સપ્રેસ હાઈ-વેને વધુમાં દ્વારકા-પોરબંદર-સોમનાથ સુધી લંબાવવામાં આવનાર છે. સરકાર ... વધુ વાંચો »

Feb 22, 2025
આમ આદમી પાર્ટી દ્વારા જામનગર તા. રરઃ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં વર્ષોથી કોન્ટ્રાક્ટર મારફત કામ કરતા કામદારોને છૂટા કરવામાં આવે છે તેને કામ પર લેવા જોઈએ તેવી માંગણી સાથે હોસ્પિટલના તબીબી અધિક્ષકને આવેદનપત્ર પાઠવ્યું હતું. આમ આદમી પાર્ટી જામનગર શહેરના પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢાની આગેવાનીમાં પાઠવાયેલ આવેદનમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, કેટલા કામદારોને રાખવાના હોય છે, અને કેટલા કામગીરી કરે છે? તમામ કામદારોની બાયોમેટ્રિક, ફિંગર પ્રિન્ટની એક દિવસમાં ચાર વખત ... વધુ વાંચો »

Feb 22, 2025
ખંભાળિયાના અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્ય દ્વારા ખંભાળિયા તા. રરઃ દેવભૂમિ દ્વારકા જિલ્લો ર૦૧૩ માં અસ્તિત્વમાં આવ્યો ત્યારથી મોટાભાગની કચેરીઓ બની ગઈ છે. છેલ્લા કક્ષાની તમામ કચેરીઓ ખંભાળિય જિલ્લાના વડા મથકમાં ભળી ગયેલ છે, ત્યારે પી.જી.વી.સી.એલ.ની સુપ્રિ. ઈજનેરની કચેરી હજુ જામનગર જ હોય, લોકોને છેક ઓખાથી હર્ષદ, કલ્યાણપુરથી અુપ્રુવ માટે કે સુપ્રિ. ઈજનેરના કામ માટે જામનગર ધક્કો ખાવો પડે છે. દ્વારકા જિલ્લામાં ભાણવડ, ખંભાળિયા વચ્ચે ખંભાળિયા તથા દ્વારકા કલ્યાણપુર વચ્ચે દ્વારકામાં કાર્યપાલક ... વધુ વાંચો »

Feb 22, 2025
જામનગર તા. ર૧: લોહાણા સગપણ માહિતી કેન્દ્ર-પોરબંદર દ્વારા સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર તથા માઁ રાંદલના લોટાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. ૩૦/૩ ને રવિવારે શેઠ શ્રી ભાણજી લવજી લોહાણા મહાજન વાડી, ભદ્રકાલી રોડ, પોરબંદરમાં રાખવામાં આવ્યો છે. તા. ર૮/ર સુધીમાં નામ નોંધાવાનું રહેશે. સમૂહ યજ્ઞોપવિતમાં બટુક દીઠ પચ્ચીસ ભોજન પાસ આપવામાં આવશે. એક્સ્ટ્રા પાસ માટે નિયત રકમ ભરવાની રહેશે. રાંદલ લોટામાં બે લોટા (૧ જોડી) માટે રૂ. રપ૦૦ આયોજન ખર્ચ પેટે જમા ... વધુ વાંચો »

Feb 22, 2025
ધારાસભ્ય હેમંતભાઈ ખવાની રજૂઆતને સફળતાઃ જામનગર તા. ૨૨: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં ખેડૂતો માટે સૌથી સારી બાબત કહી શકાય તે ધિરાણની મર્યાદા ૩ લાખ રૂપિયાથી વધારી ૫ લાખ રૂપિયા કરવામાં આવી છે. જે અંગે જામનગર જિલ્લાના જામજોધપુર-લાલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હેમંતભાઈ ખવા દ્વારા ગત બજેટ સત્રમાં આ અંગે રજૂઆત કરી હતી. જેના સફળ પડઘા પડ્યા હોય તેમ સરકારે આ ... વધુ વાંચો »

Feb 22, 2025
ગુજરાતના બજેટની જોગવાઈ મુજબ દ્વારકા તા. ૨૨: ગુજરાત બજેટમાં દ્વારકા તથા ખંભાળિયા નગરપાલિકાને નગર અપગ્રેડ કરવા જોગવાઈ થઈ છે. બંને નગરપાલિકાઓનું સી માંથી બી કેટેગરીમાં અપગ્રેડેશન થશે. ગુજરાત રાજ્યના નાણાંમંત્રી દ્વારા રજૂ કરાયેલ અંદાજપત્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે નગરપાલિકાઓ- દ્વારકા તથા ખંભાળિયાને અપગ્રેડ કરવાની જોગવાઈ કરાતા બંને શહેરોમાં આનંદની લાગણી ફેલાઈ છે. દ્વારકા નગરપાલિકાની વર્ષ ૨૦૧૧ની સ્થિતિએ વસ્તી ૩૮ હજાર હતી જે હાલ ૭૫ હજારથી વધુ ... વધુ વાંચો »

Feb 22, 2025
સિદ્ધનાથ મહાદેવના મંદિરેથી પ્રસ્થાન કરી નગરભ્રમણ પછી ભીડભંજન મહાદેવના મંદિરે થશે સંપન્નઃ ૨૫ ફ્લોટ જોડાશે જામનગર તા. ૨૨: છોટીકાશીમાં હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે ૪૩ વર્ષથી પ્રતિવર્ષ મહાશિવરાત્રિના પાવનકારી પર્વના દિવસે યોજાતી શિવ શોભાયાત્રાની પરંપરા આ વર્ષે ચુમ્માલીસમાં વર્ષે પણ જાળવવામાં આવશે, અને આગામી ૨૬ ફેબ્રુઆરીને મહાશિવરાત્રિના પર્વના દિવસે ભવ્યાતિભવ્ય શિવ શોભાયાત્રા યોજાશે. જેમાં અગિયાર કિલો ચાંદી મઢીત અને સુવર્ણ અલંકારોથી સુશોભીત ભગવાન શિવજીની પાલખી ઉપરાંત ૧૮ સંસ્થાના ૨૫ જેટલા ચલિત ફલોટસ વિશેષ આકર્ષણ ... વધુ વાંચો »

Feb 22, 2025
સ્વચ્છ જળ, સ્વચ્છ મન અન્વયે આયોજન જામનગર તા. રરઃ સંત નિરંકારી મિશનના પ્રોજેક્ટ અમૃત અંતર્ગત સ્વચ્છ જળ, સ્વચ્છ મન અન્વયે યોજનાનો દેશવ્યાપી પ્રારંભ સદ્ગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ, નિરંકારી રાજપિતા રમીત પાવન સાનિધ્યમાં તા. ર૩-ર-ર૦રપ અને રવિવારે થશે. જામનગરના સ્થાનિય સંયોજક મનહરલાલ રાજપાલજીએ જણાવ્યા મુજબ દેશમાં ૧૬૦૦ સ્થળોએ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે. જામનગર જિલ્લાના બાલાચડીમાં દરિયા કિનારે જામેલી લીલ, કીચડ, પ્લાસ્ટિક વિગેરે ગંદકી સાફ કરવામાં આવશે. વધુ વાંચો »

Feb 22, 2025
એક રોડ પર કામ ચાલે છે, બીજો રોડ સીંગલ છે, તેથી ખંભાળીયા તા. રરઃ ખંભાળીયામાં રેલવે સ્ટેશન પાસે એક સાઈડ પર રોડનું કામ થતું હોય તેથી બંધ છે તથા બીજી સાઈડ સીંગલ હોય, રોજ એક બસ નીકળે અને સામે બીજું મોટું વાહન આવે તો ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોય, રેલવે તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થાનિક કક્ષાએ મુલાકાત લઈ ટ્રાફિક પોલીસ તથા પાલિકા તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી આયોજન કરવામાં આવ્યું છે. વધુ વાંચો »

Feb 22, 2025
રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાનો પ્રતિભાવ ખંભાળિયા તા. રરઃ ગુજરાત રાજ્યના નાણામંત્રીએ રજૂ કરેલા અંદાજપત્રમાં પ્રવાસન, યાત્રાધામ, વન અને પર્યાવરણ વિભાગ માટે માતબર રકમની ફાળવણી કરવા અંગે રાજ્યના પ્રવાસન અને વન પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ પ્રતિભાવ આપતા જણાવ્યું છે કે, રાજ્ય સરકાર રાજ્યમાં યાત્રાધામ-પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે કટીબદ્ધ છે. તેમણે આ અંદાજપત્રને આવકાર્યું હતું. વન અને પર્યાવરણ વિભાગ માટે રૂ. ૩૧૪૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે યાત્રાધામોના વિકાસ માટે રૂ. ર૧પ કરોડની જોગવાઈ આકારદાયક ... વધુ વાંચો »

Feb 22, 2025
ખંભાળિયા તા. રરઃ વિશ્વના નામાંકિત લેખક ચેતન ભગતના નવા પુસ્તક 'ઈલેવન રૂલ્સ ફોર લાઈફ'નું ભાવાનુવાદ કરવાનું ગૌરવ ખંભાળિયાની એસએનડીટી સ્કૂલના સંસ્કૃત વિષયના શિક્ષિકા ડો. રંજનાબેન જોષીને મળતા તેમણે ખંભાળિયાનું ગૌરવ વધાર્યું છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો  વધુ વાંચો »

Feb 22, 2025
વિવિધ પડતર માંગણીઓને વાચા આપવા માટે યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના નેજા હેઠળ ગઈકાલે સાંજે જામનગરમાં સજુલા ગર્લ્સ સ્કૂલ સામે, બેંક કર્મચારીઓ દ્વારા દેખાવો, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. બેંક કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં પાંચ દિવસનું અઠવાડિયું, યોગ્ય માત્રામાં બેંકમાં ભરતી કરવી, બેંક કામદારો ઉપર થતા હુમલા સામે રક્ષણ આપતો કાયદો બનાવવો વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રદર્શન-દેખાવોના કાર્યક્રમમાં બેંક યુનિયનના પ્રતિનિધિઓ કુલીન ધોળકિયા, તેજસ મહેતા, જલ્પાબેન આશર, તથા ઓફિસર્સ યુનિયનમાંથી પ્રનમય, વંદિતાબેન વૈષ્ણવ, અવિનાશસિંહ ... વધુ વાંચો »

Feb 22, 2025
ખંભાળિયા તા. રરઃ ખંભાળિયા શહેરમાં થોડા સમયથી રામનાથ સોસાયટી, મહાદેવવાડાના વિસ્તારોમાં એક ગાંડા જેવા લાગતા શખ્સના ત્રાસથી લોકોને હેરાનગતિ થઈ રહી છે. મફત ખાવાનું માંગી જાહેરમાં ગાળો બોલે છે. રાત્રે પણ તે મોટે મોટેથી લોકોના ઘરો પાસે ગાળો બોલી ત્રાસ આપે છે. મહિલાઓને પણ હેરાન કરે છે. કેટલાક લોકોએ પોલીસને જાણ કરી છે.   જો આપને આ પોસ્ટ વધુ વાંચો »

Feb 22, 2025
જામનગર તા. ૨૨: સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા દર રવિવારે અનેક સંસ્થાઓમાં ફ્રૂટ તથા અન્ય વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. જે અંતર્ગત જી.જી. હોસ્પિટલમાં બિસ્કિટ તથા આયુર્વેદિક બામનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં દાતા વિનુભાઈ મહેતા તરફથી બિસ્કીટનું તથા દિલીપસિંહ વાળાએ રૂ. ૧૦૦૦નું દાન આપ્યુ હતું. જો આપને આ પોસ્ટ ગમી  વધુ વાંચો »

Feb 22, 2025
જામનગર તા. ૨૨: જામનગરના વિશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ તા. ૨૩-૨ને રવિવારે બપોરે ૨ થી સાંજના ૫ વાગ્યા દરમિયાન અમૃતવાડી, નાગનાથ ગેઈટ, તંબોલી માર્કેટ સામે, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ઉચ્ચ ગુણાંક મેળવનાર જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવશે. આ કાર્યક્રમના લાભાર્થી પરિવાર પ્રસન્નબેન પ્રવિણચંદ્ર દોશી (હઃ હેતલબેન શંશાકભાઈ દોશી) છે.   જો આપને આ વધુ વાંચો »

Feb 22, 2025
 જોડિયા તાલુકામાં ૭૬મા પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી જીરાગઢ પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી. જોડિયાના મામલતદાર એમ.એમ કવાડિયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે તાલુકા પંચાયત પ્રમુખ રસીલાબેન ચનીયારા, જિલ્લા પંચાયત જામનગરના કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન અઘેરા, તાલુકા વિકાસ અધિકારી આર.આર.ઠોરીયા, પોલીસ ઇન્સ્પેકટર રાજપૂત, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન, એપીએમસી જોડીયાના ચેરમેન ઘનશ્યામભાઈ રાઠોડ, વાઇસ ચેરમેન  ચિરાગભાઈ વાંક, પૂર્વ પ્રમુખ જેઠાભાઇ અઘેરા તથા તથા તાલુકાના અગ્રણી દામજીભાઈ ચનિયારા વિગેરે મહાનુભવો તથા મોટી સંખ્યામાં અધિકારી, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં. જીરાગઢ ગામે ... વધુ વાંચો »

Feb 22, 2025
તારીખ ર૮ ફેબ્રુઆરીના આયોજનઃ જામનગર તા. ર૨: રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ તા. ર૮/૨ ને શુક્રવારે સવારે ૯-૩૦ થી ૧ર વાગ્યા દરમિયાન પ્રભુદાસ ખીમજી કોટેચા હોલ, જલારામ મંદિર હાપામાં યોજવામાં આવ્યો છે. મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ મોકલવામાં આવશે જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવા સહિતની વ્વસ્થા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. વધુ વિગત માટે રમેશભાઈ દત્તાણી (પ્રમુખ, જલારામ સેવા ટ્રસ્ટ), ભાવેશ દત્તાણી મો. ૯૪ર૭ર ૭પ૮૮૮ અથવા અલ્પાબેન વસોયા ... વધુ વાંચો »

Feb 22, 2025
કિશોર ચેરી. ટ્રસ્ટના આર્થિક સહયોગથી ભાટિયા તા. રરઃ કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ-ભાટિયાના આર્થિક સહયોગથી અને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ આંખની હોસ્પિટલ-રાજકોટના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાનનો ૧૧પ મો કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પ તા. ર૩/ર ને રવિવારે સવારે ૯ થી ૧૧ સરકારી દવાખાનું, ભાટિયામાં રાખવામાં આવ્યો છે. જેમાં મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ હોસ્પિટલ-રાજકોટ મોકલવામાં આવશે. જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવા સહિતની વ્યવસ્થા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. કેમ્પમાં આવનારે તેમના આધાર કાર્ડની ... વધુ વાંચો »

Feb 22, 2025
ગુરૂવારની રાત્રે ક્યાંક ચાલી ગયાઃ જામનગર તા.રર : લાલપુર તાલુકાના રંગપર ગામના વાડી વિસ્તારમાં રહેતા એક પરિવાર ની ઓગણીસ વર્ષની પુત્રી ગુરૂવારની રાત્રે પોતાના ઘરેથી કયાંક ચાલી ગઈ છે. તેની પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે તેણીનું વર્ણન, ફોટો મેળવી તપાસ આરંભી છે. લાલપુર તાલુકાના રંગપર ગામના વાડી વિસ્તારમાં રહેતા આલાભાઈ હમીરભાઈ કરમુર નામના આહિર પ્રૌઢની ઓગણીસ વર્ષની પુત્રી વૈશાલી ગુરૂવારની રાત્રે એકાદ વાગ્યે પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા છે. ઉપરોક્ત તસ્વીરવાળા યુવતીની શોધખોળ કર્યા પછી પણ પત્તો નહીં લાગતા તેમના પરિવારે પોલીસને જાણ કરી છે. મેઘપર ... વધુ વાંચો »

Feb 22, 2025
શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે અમદાવાદ તા. ૨૨: રાજ્યમાં શિયાળો તેના અંતિમ તબક્કામાં છે, જો કે લોકો અત્યારથી જ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. તેવામાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદને લઈ મોટી આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા મુજબ રાજ્યમાં બે વખત વરસાદી વાતાવરણ સર્જાવાની શક્યતા છે. પ્રથમ વખત ર૪ થી ર૮ ફેબ્રુઆરી દરમિયાન કમોસમી વરસાદ પડી શકે છે, જ્યારે બીજી વખત ૭ થી ૧૦ માર્ચ દરમિયાન કમોસમી વરસાદ ખાબકવાની આગાહી છે. પ્રથમ તબક્કામાં ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ છે. રાજ્યના કેટલાક ... વધુ વાંચો »

Feb 22, 2025
ગઈરાત્રે પી.એન. માર્ગ પર પોલીસની ડ્રાઈવઃ જામનગરની ડીકેવી કોલેજથી પંચવટી કોલેજ સુધીના રોડ પર ગઈરાત્રે પોલીસે અચાનક જ ડ્રાઈવ શરૂ કરી હતી. આ રોડ પર પાર્કિંગના પીળા પટાની બહાર મુકવામાં આવેલા વાહનો ડીટેઈન કરવા ઉપરાંત હાજર દંડની વસૂલાત કરવામાં આવી હતી.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો વધુ વાંચો »

Feb 22, 2025
કન્યાઓ રડી પડીઃ રૂ. ૧૫ થી ૪૦ હજારની રકમ બધા પરિવારો પાસેથી ઉઘરાવી હતીઃ ભાવુક દૃશ્યો સર્જાયા રાજકોટ તા. ૨૨: રાજકોટમાં સર્વ જ્ઞાતિય સમૂહલગ્નમાં આયોજક જ ગાયબ થઈ જતા હોબાળો થયો હતો અને સર્વજ્ઞાતિય સમૂહલગ્નમાં ૨૮ વર-કન્યા અને જાનૈયાઓ રઝળી પડયા હતા. અંતે પોલીસે પહોંચી લગ્નવિધિ સંપન્ન કરવાની જવાબદારી ઉપાડી હતી. આ અંગે આયોજક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. રાજકોટમાં માનવતાને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. જેમાં સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનાં નામે લાખો રૂપિયા ઉઘરાવી આયોજકો અચાનક ફરાર થઈ જતા વરરાજાઓ અને કન્યાઓ તેમજ જાનૈયા રઝળી પડ્યા હોવાનો આક્ષેપ ... વધુ વાંચો »

Feb 22, 2025
ગઈકાલે ગુજરાતના ઊર્જા મંત્રીએ વિધાનસભામાં સ્માર્ટ વીજમીટરો ફરજિયાત હોવા અંગે ચોખવટકર્યા પછી તેના રાજ્યવ્યાપી પ્રત્યાઘાતો પડી રહ્યા છે, તો ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ દિલ્હીની જેમ ગુજરાતમાં પણ ૩૦૦ યુનિટ સુધી ફ્રી વીજળી આપવા અંગે થઈ રહેલી ચર્ચાઓના સંદર્ભે સ્પષ્ટ કહી દીધું છે કે ગુજરાતમાં ફ્રી વીજળી આપવાની કોઈ જ યોજના નથી, જો કે તેમણે કહ્યું કે સૂર્યઘર યોજના હેઠળ સોલાર ઊર્જાનો વપરાશ કરીને વીજળીનું બીલ જરૂર બચાવી શકાય છે. દિલ્હીમાં સત્તા પરિવર્તન પછી કેજરીવાલે શરૂ કરેલી 'ફ્રી'ની યોજનાઓ હવે કેટલો સમય ચાલુ રહેશે, તે અંગે પણ અટકળો થવા લાગી છે. ભાજપ સરકારની પહેલી ... વધુ વાંચો »

Feb 22, 2025
મહાશિવરાત્રિના મેળાને લક્ષ્યમાં લઈને અમદાવાદ તા. રરઃ મહાશિવરાત્રિને ધ્યાને લઈને અમદાવાદથી વાયા સુરેન્દ્રનગર-રાજકોટ થઈ જૂનાગઢ સુધી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. મહાશિવરાત્રિને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળામાં સાધુ-સંતો સહિત મોટી સંખ્યામાં લોકો આવે છે. મેળામાં આવતા હજારો લોકો માટે ભારતીય રેલવે દ્વારા વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થઈને વેરાવળ-ગાંધીગ્રામ મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર દોડાવવામાં આવશે. તદ્નુસાર ટ્રેન નં. ૦૯પ૬૮, વેરાવળ-ગાંધીગ્રામ મહાશિવરાત્રિ મેળા ... વધુ વાંચો »

Feb 22, 2025
ઈન્સ્ટ્રાગ્રામ ઈન્ફલુએન્સરએ પિતાને ફોનમાં કહ્યું 'હું જાઉં છુ !' રાજકોટ તા. ૨૨: ઈન્સ્ટાગ્રામમાં 'તોફાની રાધા' નામથી જાણીતી યુવતીએ રાજકોટમાં જીવન ટૂંકાવ્યું છે. પિતાને અંતિમ ફોન કરી કહ્યું હતું કે 'હું જાઉં છું' ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર તોફાની રાધા (રાધિકા ધામેચા) એ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધુ છે. રાજકોટની રહેવાસી આ યુવતી પોતાના પરિવારથી અલગ રહેતી અને ઈન્સ્ટાગ્રામ પર પોતાના વીડિયોથી ખૂબ જ પ્રખ્યાત હતી. થોડા સમય પહેલાં યુવતી ગોવા ફરવા ગઈ હતી. ગોવાથી પરત ફરી રાજકોટમાં તેણે આપઘાત કરી લીધો છે. સમગ્ર મુદ્દે હાલ પોલીસે આત્મહત્યાનો ગુનો ... વધુ વાંચો »

Feb 22, 2025
ગુજરાતમાં એકસમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ-યુસીસી) લાગુ કરવાનો વિચાર એક મહત્ત્વપૂર્ણ કાનૂની  અને સામાજિક મુદ્દો છે. આ સંહિતા લાગુ કરવી એ ભારતીય બંધારણના આર્ટિકલ ૪૪ હેઠળનો નિર્દેશક સિદ્ધાંત છે, જે  દેશના નાગરિકોને ધાર્મિક પદ્ધતિઓથી સ્વતંત્ર કરી અને એકસમાન કાનૂની પ્રણાલી હેઠળ લાવવાનો પ્રયાસ કરે છે. ગુજરાત સરકારની તાજેતરની પહેલ ૪ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં એકસમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે  એક સમિતિ રચવાની જાહેરાત કરી હતી. આ સમિતિ રાજ્યમાં યુસીસી લાગુ કરવા માટે જરૂરી ડ્રાફિટંગ અને સંશોધનનું  કામ કરશે. સમિતિની અધ્યક્ષતા સુપ્રિમ કોર્ટની નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના દેસાઈ કરશે. આ સમિતિમાં કાયદાના નિષ્ણાતો, નિવૃત્ત ન્યાયમૂર્તિઓ અને સામાજિક પ્રતિનિધિઓ ... વધુ વાંચો »

Feb 22, 2025
મહાકુંભમાંથી પરત ફરતા યાત્રિકો માટે દોડાવાઈ રહી છે સ્પેશ્યલ ટ્રેનો અમદાવાદ તા. ૨૨: પ્રયાગરાજ જતી ૧૦ ટ્રેનો રદ કરી દેવાતા મહાકુંભના છેલ્લા સપ્તાહમાં મુસાફરોની મુશ્કેલી વધી છે. પ્રયાગરાજમાં મહાકુંભ મેળો હવે પૂર્ણતાના આરે છે. મહાકુંભમાં દરરોજ એક કરોડથી વધુ લોકો પહોંચી રહૃાા છે. જો કે, મહાશિવરાત્રિના રોજ મહાકુંભ મેળાનું અંતિમ સ્નાનને પગલે દેશભરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે. આ દરમિયાન રેલવે મંત્રાલયે આ ભીડને નિયંત્રિત કરવા મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં અમદાવાદથી પ્રયાગરાજ જતી ૧૦ ટ્રેન રદ કરી દેવામાં આવી છે.નોંધનીય છે કે, મહાકુંભમાંથી પરત ફરી રહેલા ... વધુ વાંચો »

Feb 22, 2025
ગઈકાલે મેં ઘરનાને કહ્યું કે મને સાંજે સાત વાગ્યા પછી બોલાવશો નહીં. પત્નીએ કહ્યું કે કેમ એક કલાક વહેલા રોજ તો આઠ વાગે બેસો છો અને પૂછું તો ઈંગ્લીશમાં જવાબ પણ આપો છો. ઊંઘતા ઝડપાયાની લાગણી થઈ. મેં કહ્યું ૭ વાગ્યાથી મહિલા ક્રિકેટ આઈપીએલ ચાલુ થાય છે તે જોઈ અને મારે લેખ લખવાનો છે. મને કહે અમારી સોસાયટીની ટીમની વાત કરૃં હાસ્ય નવલકથા લખાઈ જશે. હમણાં હમણાં મારી ઘરવાળીની ટીમ ક્રિકેટ જોતા શીખી છે અને તેમાં પણ ઇન્ડિયન ટીમ તેમના પત્નીઓ સાથે રમવા જાય ત્યારે મહેણા ટોણા પણ મારે તે જુઓ શીખો તમે પ્રોગ્રામ કરવા જાઓ છો ત્યારે સાથે લઈ જાઓ છો? હમણાં આપણી મહિલા ટીમ ... વધુ વાંચો »

Feb 22, 2025
રેલવે, જીઆઈડીસી, હાપા વિસ્તારની મોટી રકમનો પણ સમાવેશ જામનગર તા. રરઃ જામનગર મહાનગરપાલિકાના અંદાજપત્રમાં દર્શાવાયા મુજબ શહેરના ૧૯ વોર્ડના આસામીઓ પાસેથી રૂ. પ૪ર કરોડની રકમ લેણી નીકળે છે, જો કે તેમાં રેલવેની મોટી રકમ લેણી નીકળે છે. ઉપરાંત અન્ય પણ કેટલાક આસામીઓની મોટી રકમ બાકી લેણી રહે છે. જામનગર મહાનગરપાલિકાએ કારપેટ બેઈઝ પદ્ધતિ મુજબ ૧૯ વોર્ડના ર,૧૭,૮૧ર આસામીઓ પાસેથી કુલ રૂ. ૪૮૧ કરોડ ૮૦ લાખ ૯૪,ર૯૭ અને રેન્ટ બેઈઝ પદ્ધતિ મુજબ ૭૩૭પ આસામીઓ પાસેથી રૂ. ૬૦ કરોડ ૮૪ લાખ ૯૭,પ૧૮ મળી કુલ રૂ. પ૪ર કરોડ ૬પ લાખ ૮૧ હજાર ૮૧પ ... વધુ વાંચો »

Feb 22, 2025
લાખોટા મ્યુઝીયમ અને બાલાચડી સૈનિક સ્કૂલની મુલાકાત લઈ પ્રસન્નતા વ્યકત કરીઃ ૨૭ ફેબ્રુઆરી સુધી ભારતમાં રોકાશેઃ જામનગર તા. ૨૨: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૧-૨૨ ઓગસ્ટ ૨૦૨૪ ના  પોલેન્ડની તેમની મુલાકાત દરમિયાન *જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમ* નામની એક નવી પહેલની જાહેરાત કરી હતી. જેના ભાગરૂૂપે પોલેન્ડના ૨૦ યુવાનો ૧૯ થી ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ભારતની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપશે અને બંને દેશો વચ્ચે લોકોના આદાનપ્રદાનને વધારશે. ત્યારે તા.૨૧ ફેબ્રુઆરીના પોલેન્ડના ૨૦ યુવા પ્રતિનિધિઓ જામનગરની મુલાકાતે આવ્યા હતા. પોલેન્ડના યુવાઓએ સવારે લાખોટા તળાવની મધ્યમાં આવેલ પુરાતત્વીય સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. ત્યાં તેઓએ જામનગરના ઈતિહાસ અને જામનગરના રાજવીઓ વિષે જાણકારી ... વધુ વાંચો »

Feb 22, 2025
પરંપરાગત તાજિક વસ્ત્રોને પ્રોત્સાહનઃ વિદેશી ઈસ્લામને દેશવટો લંડન તા. ૨૨: તાજિકિસ્તાનએ મહિલાઓ માટે ડ્રેસ કોડ જાહેર કર્યો છે અને પુરૂષો માટે દાઢી રાખવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. વિદેશી ઈસ્લામ સમાપ્ત કરવાનો ઉદ્ેશ્ય જાહેર કરાયો છે. સૂચિત માર્ગદર્શિકા મુજબ મહિલાઓ બુરખા પહેરી નહિ શકે મહિલાઓએ કયા-કેવો ડ્રેસ પહેરવો ? પુસ્તક બહાર પાડશે. તાજિકિસ્તાને જાહેર કર્યુ છે કે મહિલાઓના કપડાં અંગે નવી માર્ગદર્શિકા જારી કરવા માટે એક નવું પુસ્તક પ્રકાશિત કરશે. આ પુસ્તક જુલાઈમાં પ્રકાશિત થશે અને તેમાં મહિલાઓએ કઈ ઉંમરે, કયા પ્રસંગે અને ક્યા કયા કપડાં પહેરવા જોઈએ તેની ... વધુ વાંચો »

Feb 22, 2025
સોસાયટીના કોમન પ્લોટમાં દબાણ કરી લીધાનો મુદ્દોઃ જામનગર તા.૨૨ : જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી મયુર ટાઉનશીપમાં કોમન પ્લોટમાં દબાણ કરી લીધાની એક શખ્સ સામે કરાયેલી ફરિયાદ રદ્દ કરાવવા હાઈકોર્ટમાં પીટીશન કરાઈ હતી. તે પીટીશન રદ્દ થતાં સુપ્રિમ કોર્ટમાં પીટીશન પહોંચી છે. તે દરમિયાન આરોપીએ જામીનમુક્ત થવા જામનગરની અદાલત સમક્ષ કરેલી અરજી અદાલતે મૂળ ફરિયાદીની દલીલો ગ્રાહ્ય રાખી ફગાવી દીધી છે. જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા રે.સ. નં.૧૨૦૬માં રહેણાંક હેતુ માટે બિનખેતી થયેલા પ્લોટ નં.૪/૧ માં રહેતા એક આસામીની બાજુમાં ગુજસી ટોકના આરોપી જયેશ મુળજીભાઈ રાણપરીયા ના ભાઈ ધર્મેશ ... વધુ વાંચો »

Feb 22, 2025
હાઈકોર્ટમાંથી મેળવેલા જામીન કરાયા રદ્દઃ જામનગર તા.૨૨ : ઓખામંડળની કુખ્યાત બિચ્છુ ગેંગના શખ્સો સામે ગુજસી ટોક કાયદા હેઠળ ગુન્હો નોંધાયા પછી એક આરોપીએ હાઈકોર્ટમાંથી જામીન મેળવ્યા હતા. આ આરોપીના જામીન રદ્દ કરાવવા હરકતમાં આવેલી દ્વારકા પોલીસે અદાલત સમક્ષ દરખાસ્ત કરી હતી. અદાલતે તેના જામીન રદ્દ કરી ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી રાજકોટની જેલમાં ધકેલી દીધો છે. ઓખામંડળમાં ત્રાસ ફેલાવતી બિચ્છુ ગેંગ સામે સંખ્યાબંધ ફરિયાદો ઉઠ્યા પછી આ ગેંગને ડામી દેવા માટે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય દ્વારા સુચના આપવામાં આવી હતી. જેના પગલે દોઢ ડઝન જેટલા બિચ્છુ ... વધુ વાંચો »

Feb 22, 2025
આખા સમાજમાં એક જ ચર્ચા હતી કે રાઘવ એના માં બાપ થી જુદો થયો. આટલું મોટું ઘર જેને હવેલી કહી શકાય એવા ઘરમાં માં બાપ ને એકલા મૂકી રાઘવ જુદો રહેવા ગયો, એટલું જ નહિ એણે વકીલ પાસે નોટરી કરાવી લીધી કે *હું મારી મરજીથી નોખો થાઉં છું અને હું રાજીખુશીથી ,કોઈ પણ જાતના દબાણ વગર લખી આપું છું કે  મને મારા પિતાની મિલકતમાં કોઈ રસ નથી, મારે વારસદાર તરીકે કાંઈ જોતું નથી. મારી કે મારા પરિવારની કોઈપણ બાબત કે પ્રસંગમાં રમણલાલ ઉર્ફે મારા પિતા અને વિદ્યા ગૌરી ઉર્ફે મારી માતા એ કોઈ દખલ કરવી નહીં.* બસ આ વાતે જોર ... વધુ વાંચો »

Feb 22, 2025
મેકિસકો, ચીન અને કેનેડા પછી હવે ભારતનો વારો ? નવી દિલ્હી તા. ૨૨: ટ્રમ્પે ફરી ભારતને ધમકી આપી છે અને કહ્યું છે કે જેટલો ટેરિફ અમારા પર છે એટલો જ તમારા પર લાગશે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી વચન મુજબ મેક્સિકો, કેનેડા અને ચીન પર વધારાના ટેરિફ લાદવાનો નિર્ણય લીધો હતો. હવે તેમણે ભારત પર ટેરિફ લાદવાની વાત કરી છે. તેમણે કહૃાું કે, 'ભારત અમારા પર ટેરિફ લાદે છે, અમે તેમના પર ટેરિફ લાદીશું. નોંધનીય છે કે, અગાઉ તેમણે ભારતને ચેતવણી આપી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની ટેરિફ પોલિસીમાં  ફેરફારો કરી રહૃાા છે. આક્રમક ટ્રેડ પોલિસી અપનાવતા ટ્રમ્પે ઘણી વાર કહૃાું છે કે, 'અમે ... વધુ વાંચો »

Feb 22, 2025
બે મહિલા સહિત છ સામે કરવામાં આવી ફરિયાદઃ જામનગર તા.૨૨ : લાલપુરના પીપરટોડા ગામના એક યુવાનના લગ્ન કરાવી આપવાની વાત કરાવ્યા પછી મધ્યપ્રદેશના બે મહિલા સહિત છએ આ યુવાનના પિતા પાસેથી ગુજરાત આવવાના ખર્ચા પેટે ત્રણેક મહિના પહેલા રૂ.ર લાખ મેળવી લીધા પછી આ યુવાનના સગીરા સાથે લગ્ન કરાવી દઈ અને રકમ પરત ન આપી છેતરપિંડી કરતા મામલો આખરે પોલીસ મથકે પહોંચ્યો છે. લાલ૫ુર તાલુકાના પીપરટોડા ગામમાં મકવાણા ફળીમાં રહેતા ડાયાભાઈ જેસાભાઈ મકવાણા નામના સતવારા વૃદ્ધે મધ્યપ્રદેશના બે મહિલા સહિત ચાર શખ્સ સામે પોતાના પુત્ર પ્રકાશના લગ્ન કરાવી આપવાની લાલચ ... વધુ વાંચો »

Feb 22, 2025
વિક્રમ સંવત ૨૦૮૧ તિથિ અનુસાર મહા વદ ૧૦ (દશમ) ના દિવસે મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૧ મી જન્મજયંતી છે. તેઓ મૂળશંકર હતા, ચૈતન્ય હતા, મહા ચૈતન્ય હતા, તે દયાનંદ હતા. તેઓ વેદરૂપી સરસ્વતીને આ ધરતી ઉપર પ્રવાહિત કરી ગયા. તેઓ યોગ સિદ્ધિઓથી સંપન્ન હતા, પરંતુ તેનાથી અલિપ્ત પણ હતા. તેઓ યોગીરાજ હતા, બ્રહ્મચારી, બ્રહ્મનિષ્ઠ, પરમતપસ્વી હતા, વર્ચસ્વી હતા. તેઓ પૃથ્વી પર મૂળશંકર બનીને આવ્યા અને શંકરનું મૂળ શોધી અને દયાનંદ બની અને પોતાની દયા, સંસાર ઉપર કરી ગયા. પ્રાણીમાત્રના કલ્યાણ માટે વિશ્વના કલ્યાણ માટે તેઓની સાધના હતી. તે સમયે આ વિશ્વની જાતિઓમાં, આપણા ધર્મ, કર્મમાં નિસ્તેજતા, પ્રાણહીનતા અને મલિનતા ઊંડા મૂળિયાં ... વધુ વાંચો »

Feb 22, 2025
ગુજરાતના બજેટની જોગવાઈ મુજબ દ્વારકા તા. ૨૨: ગુજરાત બજેટમાં દ્વારકા તથા ખંભાળિયા નગરપાલિકાને નગર અપગ્રેડ કરવા જોગવાઈ થઈ છે. બંને નગરપાલિકાઓનું સી માંથી બી કેટેગરીમાં અપગ્રેડેશન થશે. ગુજરાત રાજ્યના નાણાંમંત્રી દ્વારા રજૂ કરાયેલ અંદાજપત્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે નગરપાલિકાઓ- દ્વારકા તથા ખંભાળિયાને અપગ્રેડ કરવાની જોગવાઈ કરાતા બંને શહેરોમાં આનંદની લાગણી ફેલાઈ છે. દ્વારકા નગરપાલિકાની વર્ષ ૨૦૧૧ની સ્થિતિએ વસ્તી ૩૮ હજાર હતી જે હાલ ૭૫ હજારથી વધુ થઈ ગઈ છે. દ્વારકામાં જલારામ વિસ્તાર, ઘનશ્યામ નગર, બીરલા કોલોની સહિતના વિસ્તારોનો વધારો ઉપરાંત સતત ચાલતા વિકાસકાર્યોને લીધે પાંચ કિમી ... વધુ વાંચો »

Feb 22, 2025
રિચાલિટી શો માં હોળી અંગે કરેલી ટિપ્પણી ભારે પડીઃ મુંબઈ તા. રરઃ ફરાહ ખાન સામે ધાર્મિક લાગણીઓ દુભાવવાનો આરોપ લાગ્યો છે, અને તેણી વિરૂદ્ધ ક્રિમિનલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોરિયોગ્રાફર ફરાહ ખાન મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. ખરેખર બન્યું એવું કે ફરાહ નાન કુકિંગ રિયાલિટી શો 'સેલિબ્રિટી માસ્ટરશેફ'ને જજ કરતી જોવા મળી છે. તેના એક એપિસોડમાં ફરાહે હોળીના તહેવાર વિશે ટિપ્પણી કરી હતી. સોશિયલ મીડિયા પર તે અંગે ઘણી ચર્ચા થઈ હતી. લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી. હવે ફરાહ ખાન વિરૂદ્ધ પોલીસમાં ક્રિમિનલ ફરિયાદ દાખલ કરવામાં ... વધુ વાંચો »

Feb 22, 2025
સરપંચ તથા અન્ય મળતિયાઓ દ્વારા જામનગર તા. રરઃ જામનગર તાલુકાના ધુતારપર ગામના ભીખાભાઈ લાલજીભાઈ ચૌહાણ, અરવિંદભાઈ ગુલાબભાઈ રાઠોડ, લક્ષ્મણભાઈ વાલાભાઈ રાઠોડે ધુતારપર ગામમાં સરકારી ખરાબાની કરોડો રૂપિયાની (અંદાજે રપ કરોડ) જમીન પચાવી પાડી ત્યાં ગેરકાયદેસર રીતે ૧૦ જેટલી દુકાનો અને એક ગોડાઉન જેવા પાકા બાંધકામ કરી લીધા હોય, આ દબાણકર્તાઓ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કડક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે. જામનગર જિલ્લા કલેક્ટર સમક્ષ કરવામાં આવેલી અરજીમાં જણાવ્યા પ્રમાણે ધુતારપર ગામમાં સરકારી ખરાબાની નવા રેવન્યુ સર્વે નંબર ૩૦૯ (જુના રે.સ.નં. રપ૧/પૈ.ર) વાળી જમીનમાં ગામના જ મહિલા ... વધુ વાંચો »

Feb 22, 2025
આઝાદીકાળમાં બેરિસ્ટરો-એડવોકેટોમાં પણ ધગધગતી દેશભાવના ધબકતી હતી તાજેતરમાં ગુજરાત બાર કાઉન્સિલ અને ગુજરાત લો હેરાલ્ડની નવી વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનના લોન્ચીંગ દરમિયાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કરેલી એક ટકોર રાજ્યમાં ચર્ચાનો વિષય બની અને બહું પ્રતિભાવો-પ્રત્યાઘાતો સામે નહીં આવ્યા હોવા છતાં બાર કાઉન્સિલ તથા જિલ્લાઓમાં બાર એસોસિએશનોના વર્તુળોનું પણ કથિત ટકોરે ધ્યાન ખેંચ્યું જ હશે ને? બાર કાઉન્સિલ દ્વારા હાઈકોર્ટના ચીફ જસ્ટિસે આપેલા મહત્ત્વપૂર્ણ ચૂકાદાઓનું પુસ્તકનું લોન્ચીંગ કર્યું, તેની પણ વકીલો વચ્ચે સ્વાભાવિક રીતે જ ચર્ચા થઈ રહી છે, અને દેશમાં સરળ, સસ્તો અને ઝડપી ન્યાય મળતો થાય, તેમાં વકીલોની ભૂમિકા ... વધુ વાંચો »

Feb 22, 2025
સિક્યુરિટી ગાર્ડનું ટેબલ પણ ઉંધુ પાડી દેવાયું: જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગઈરાત્રે એક અજાણ્યા શખ્સે સિક્યુરિટી ગાર્ડ સાથે બબાલ કરી હતી. સંભવિતઃ રીતે પાન-મસાલાના મુદ્દે ઝઘડો શરૂ થયા પછી એક ગાર્ડે છરી મારી હોવાનો આક્ષેપ કરી આ શખ્સે પ્રહાર કર્યાે હતો. આ ઝંપાઝપીમાં નવી ઈમારત પાસે રાખવામાં આવેલા સિક્યુરિટીના ટેબલને પણ ઉંધુ વાળી દેવામાં આવ્યું હતું. આ મુદ્દે પોલીસ ફરિયાદની તજવીજ કરવામાં આવી રહી છે.   જો આપને આ પોસ્ટ ગમી વધુ વાંચો »

Feb 22, 2025
જામનગર તા. રરઃ ધ્રોળ રૂરલ અને હાપા પેટા વિભાગીય કચેરીમાંથી થોડા વિસ્તારને અલગ કરીને ફલ્લા સબ ડિવિઝન બનાવવાની દરખાસ્ત મંજુર થઈ છે. રાજ્યના ઊર્જા વિભાગ દ્વારા આ નવા સબ ડિવિઝનને મંજુરી મળતા ત્યાં મ્યુ. કર્મચારીના સ્ટાફનું સેટ અપ પણ મંજુર કરવામાં આવ્યું છે. ફલ્લામાં મ્યુ.ના સ્ટાફને મંજુરી આપવામાં આવી છે. તેમાં નાયબ ઈજનેર એક, જુનિ. ઈજનેર બે, નાયબ અધિક્ષક એક, સિનિ. આસી. ર, જુનિ. આસી. ૧ર, લાઈન ઈન્સપેક્ટર ર, લાઈનમેન ૪, આસી. લાઈનમેન ૩, ઈલેક્ટ્રીકલ આસી. ૧પ મળી કુલ ૪૬ ના સ્ટાફનો સમાવેશ થાય છે.   જો  વધુ વાંચો »

Feb 22, 2025
ખુદમાં હોય દમ, તો સફળતા હર કદમ... વિદ્યાર્થી મિત્રો ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાની તૈયારી કરી રહૃાા હશે તો પરીક્ષા પ્રત્યે ક્યાંક તો ઘણા બધા પ્રશ્નો થતા હશે? કેમ કે ઘણા વિદ્યાર્થીઓ તમારા કરતા નિષ્ફળ જતા હશે જે થવાનું હતું એ થઈ ગયું. હવે બાકીના દિવસો એટલે કે દિવસ રાત ભેગા કરી સફળ થવું છે આ જ લક્ષ્ય સાથે કંઈક કરી બતાવવું છે કંઈક મેળવવું કંઈક બનવું છે તો વિદ્યાર્થી મિત્રો માટે કોઈ સૂચનાઓ, કંઈક ટીપ્સ, કાંઈક અનુભવી ભૂમિકા પ્રસ્તુત છે. વિદ્યાર્થી મિત્રો... જેમ પરીક્ષા આપતા આવ્યા છે, તેમ જ પરીક્ષા આપવાની છે. માત્ર ફરક એટલો જ છે કે તમે પરીક્ષા ... વધુ વાંચો »

Feb 22, 2025
ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક સર્વાનુમતે પસાર ગાંધીનગર તા. રરઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરેલ "ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક-ર૦રપ" સર્વાનુત્તે પસાર થયું છે, અને આ વિધેયક હેઠળ રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય છ માસ એટલે કે, તા. ૧ર-૯-ર૦રપ સુધી વધારવામાં આવ્યો છે. રાજયના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં "ધ ગુજરાત ક્લિનિકલ અસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક-ર૦રપ" રજૂ કર્યુ હતું, જે સર્વાનુમત્તે પસાર કરાયું હતું. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ સુધારા વિધેયકના મુખ્ય ઉદ્દેશ અને જોગવાઈઓ સંદર્ભે ... વધુ વાંચો »

Feb 22, 2025
ધાર્મિક અને પ્રવાસન સ્થળોને લીન્ક કરવાનો ઉદ્દેશ્ય દ્વારકા તા. રરઃ યાત્રાધામ દ્વારકા અને સોમનાથ વચ્ચે હાલ નેશનલ હાઈ-વે આવેલ છે. બજેટમાં સરકાર દ્વારા દેશના પશ્ચિમ ક્ષેત્રના બન્ને મહત્ત્વપૂર્ણ તીર્થક્ષેત્રોને સાંકળતો સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ હાઈ-વે બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટમાં રાજ્યના મુખ્ય શહેર અમદાવાદ તથા સૌરાષ્ટ્રનું પ્રમુખ શહેર રાજકોટને પણ સાંકળી લેતો એક્સપ્રેસ હાઈ-વે બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ એક્સપ્રેસ હાઈ-વેને વધુમાં દ્વારકા-પોરબંદર-સોમનાથ સુધી લંબાવવામાં આવનાર છે. સરકાર દ્વારા આ એક્સપ્રેસ હાઈ-વેના નિર્માણ પાછળનો હેતુ રાજ્યના ધાર્મિક અને ટુરીસ્ટ ડેસ્ટીનેશનને લીન્કઅપ કરવાનો છે.   જો વધુ વાંચો »

Feb 22, 2025
સિદ્ધનાથ મહાદેવના મંદિરેથી પ્રસ્થાન કરી નગરભ્રમણ પછી ભીડભંજન મહાદેવના મંદિરે થશે સંપન્નઃ ૨૫ ફ્લોટ જોડાશે જામનગર તા. ૨૨: છોટીકાશીમાં હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે ૪૩ વર્ષથી પ્રતિવર્ષ મહાશિવરાત્રિના પાવનકારી પર્વના દિવસે યોજાતી શિવ શોભાયાત્રાની પરંપરા આ વર્ષે ચુમ્માલીસમાં વર્ષે પણ જાળવવામાં આવશે, અને આગામી ૨૬ ફેબ્રુઆરીને મહાશિવરાત્રિના પર્વના દિવસે ભવ્યાતિભવ્ય શિવ શોભાયાત્રા યોજાશે. જેમાં અગિયાર કિલો ચાંદી મઢીત અને સુવર્ણ અલંકારોથી સુશોભીત ભગવાન શિવજીની પાલખી ઉપરાંત ૧૮ સંસ્થાના ૨૫ જેટલા ચલિત ફલોટસ વિશેષ આકર્ષણ જગાવશે. ભગવાન શિવજીને ત્રિશુલ-ડમરૂ-ચંદ્ર-કુંડળ-માળા-જનોઇ-છત્તર-પાઘડી જેવા સુવર્ણ અલંકારોથી સુશોભિત કરાયા છે. જે શોભાયાત્રા નાગેશ્વર મંદિરથી પ્રારંભ થઇ નગરભ્રમણ કરી રાત્રિના ભીડભંજન ... વધુ વાંચો »

Feb 22, 2025
બંને વાહનના ચાલકો બાખડ્યાઃ જામનગર તા.રર : જામનગરના સરૂ સેકશન રોડ પર ગઈકાલે સાંજે એક બાઈક તથા સ્કૂલ વાન વચ્ચે અકસ્માત થયા પછી બંને વાહનના ચાલકો બાખડી પડ્યા હતા. દોડી આવેલી પોલીસે મામલો થાળે પાડ્યો હતો. જામનગરના સરૂ સેકશન રોડ પર ગઈકાલે સાંજે એક બાઈક તથા બાળકોને શાળાએ લેવા-મૂકવા જવાનું કામ કરતી એક વેન વચ્ચે કોઈ રીતે અકસ્માત સર્જાયો હતો. ત્યારપછી બંને વાહનના ચાલકો વચ્ચે બોલાચાલી થઈ હતી અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. આ વેળાએ ટોળુ એકત્ર થયું હતું. ત્યાંથી પસાર થતી પોલીસની પેટ્રોલિંગ વાન ... વધુ વાંચો »

Feb 22, 2025
બાઈકની ટાંકી પરથી મોબાઈલ ઉપડી ગયોઃ જામનગર તા.રર : લાલપુર શહેરમાંથી એક આસામીના બાઈકની ચોરી થઈ છે. જ્યારે દરબારગઢ સર્કલ વચ્ચેથી એક એક્ટિવા ઉપડી ગયું છે. ઉપરાંત સમર્પણ સર્કલ નજીક હોસ્પિટલના ગેઈટ પાસે બાઈક પર રાખવામાં આવેલો રૂ.૧૦ હજારનો મોબાઈલ ચોરાઈ ગયો છે. પોલીસે ત્રણેય ફરિયાદ પરથી ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. લાલપુર શહેરની શિવધારા સોસાયટીની શેરી નં.૪માં રહેતા કેવલભાઈ દિનેશભાઈ અકબરી નામના આસામીએ ગઈ તા.૮ ડિસેમ્બરની રાત્રે પોતાનું જીજે-૧૦-ડીએફ ૪૬૮૩ નંબરનું બાઈક ઘરની બહાર મૂક્યું હતું. ત્યાંથી બીજા દિવસની સવાર સુધીમાં ચોરાઈ ગયું છે. રૂ.૫૦ હજારની કિંમતના વાહનની ... વધુ વાંચો »

Feb 22, 2025
વિવિધ પડતર માંગણીઓને વાચા આપવા માટે યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના નેજા હેઠળ ગઈકાલે સાંજે જામનગરમાં સજુલા ગર્લ્સ સ્કૂલ સામે, બેંક કર્મચારીઓ દ્વારા દેખાવો, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. બેંક કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં પાંચ દિવસનું અઠવાડિયું, યોગ્ય માત્રામાં બેંકમાં ભરતી કરવી, બેંક કામદારો ઉપર થતા હુમલા સામે રક્ષણ આપતો કાયદો બનાવવો વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રદર્શન-દેખાવોના કાર્યક્રમમાં બેંક યુનિયનના પ્રતિનિધિઓ કુલીન ધોળકિયા, તેજસ મહેતા, જલ્પાબેન આશર, તથા ઓફિસર્સ યુનિયનમાંથી પ્રનમય, વંદિતાબેન વૈષ્ણવ, અવિનાશસિંહ વગેરે સહિતના બેંક કામદારો જોડાયા હતાં.   જો આપને  વધુ વાંચો »

Feb 22, 2025
શ્રદ્ધાળુઓની સાથે-સાથે પરિવહન ભાડા પણ વધ્યાઃ ફલાઈટ અનેકગણી મોંઘીઃ બસ ભાડુ આસમાનેઃ લોકલ રિક્ષા ભાડુ રૂ. ૧૦૦૦ ! પ્રયાગરાજ તા. ૨૨: પ્રયાગરાજના મહાકુંભમાં રેકોર્ડ ૬૦ કરોડ લોકોએ સ્નાન કર્યું છે. દિલ્હીથી પ્રયાગરાજ આવતી ફલાઈટ ૧૨ ગણી મોંઘી થઈ ગઈ છે અને પ્રયાગરાજમાં પાર્કિંગથી મેળા સુધી રિક્ષા ભાડું ૧૦૦૦ રૂપિયા વસુલાઈ રહ્યુ છે. આજે મહાકુંભનો ૪૧મો દિવસ છે. મેળાના માત્ર હવે ૪ દિવસ બાકી છે. સીએમ યોગી આજે નવ કલાક મહાકુંભમાં રહેશે. મહાશિવરાત્રિ સ્નાનની તૈયારીઓની સમીક્ષા કરશે. અરૈલમાં ત્રિવેણી ગેસ્ટ હાઉસમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનું સ્વાગત કરશે. ... વધુ વાંચો »

Feb 22, 2025
ખંભાળિયાના અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્ય દ્વારા ખંભાળિયા તા. રરઃ દેવભૂમિ દ્વારકા જિલ્લો ર૦૧૩ માં અસ્તિત્વમાં આવ્યો ત્યારથી મોટાભાગની કચેરીઓ બની ગઈ છે. છેલ્લા કક્ષાની તમામ કચેરીઓ ખંભાળિય જિલ્લાના વડા મથકમાં ભળી ગયેલ છે, ત્યારે પી.જી.વી.સી.એલ.ની સુપ્રિ. ઈજનેરની કચેરી હજુ જામનગર જ હોય, લોકોને છેક ઓખાથી હર્ષદ, કલ્યાણપુરથી અુપ્રુવ માટે કે સુપ્રિ. ઈજનેરના કામ માટે જામનગર ધક્કો ખાવો પડે છે. દ્વારકા જિલ્લામાં ભાણવડ, ખંભાળિયા વચ્ચે ખંભાળિયા તથા દ્વારકા કલ્યાણપુર વચ્ચે દ્વારકામાં કાર્યપાલક ઈજનેરની જિલ્લા કક્ષાની કચેરીઓ પણ આવેલી છે, ત્યારે સુપ્રિ. ઈજનેરની કચેરીઓ આવડી મોટી સંખ્યામાં કચેરીઓ હોવા છતાં પણ ના હોય ... વધુ વાંચો »

Feb 22, 2025
આમ આદમી પાર્ટી દ્વારા જામનગર તા. રરઃ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં વર્ષોથી કોન્ટ્રાક્ટર મારફત કામ કરતા કામદારોને છૂટા કરવામાં આવે છે તેને કામ પર લેવા જોઈએ તેવી માંગણી સાથે હોસ્પિટલના તબીબી અધિક્ષકને આવેદનપત્ર પાઠવ્યું હતું. આમ આદમી પાર્ટી જામનગર શહેરના પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢાની આગેવાનીમાં પાઠવાયેલ આવેદનમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, કેટલા કામદારોને રાખવાના હોય છે, અને કેટલા કામગીરી કરે છે? તમામ કામદારોની બાયોમેટ્રિક, ફિંગર પ્રિન્ટની એક દિવસમાં ચાર વખત હાજરી પૂરવી જોઈએ, કામદારન પીએફ રજા પગાર સ્લિપની જોગવાઈ કરવી, કામદારોને અન્યાય ન થાય તેની તકેદારી રાખવી જોઈએ અને વારંવાર ... વધુ વાંચો »

Feb 22, 2025
રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાનો પ્રતિભાવ ખંભાળિયા તા. રરઃ ગુજરાત રાજ્યના નાણામંત્રીએ રજૂ કરેલા અંદાજપત્રમાં પ્રવાસન, યાત્રાધામ, વન અને પર્યાવરણ વિભાગ માટે માતબર રકમની ફાળવણી કરવા અંગે રાજ્યના પ્રવાસન અને વન પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ પ્રતિભાવ આપતા જણાવ્યું છે કે, રાજ્ય સરકાર રાજ્યમાં યાત્રાધામ-પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે કટીબદ્ધ છે. તેમણે આ અંદાજપત્રને આવકાર્યું હતું. વન અને પર્યાવરણ વિભાગ માટે રૂ. ૩૧૪૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે યાત્રાધામોના વિકાસ માટે રૂ. ર૧પ કરોડની જોગવાઈ આકારદાયક છે. પ્રવાસન સ્થળોના વિકાસ માટે ૬પ૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ક્લાઈમેટ ચેન્જ ફંડ માટે રૂ. રપ કરોડ તથા સરકારી ... વધુ વાંચો »

Feb 22, 2025
એસએનડીટી મહિલા યુનિવર્સિટીમાં જામનગર તા.૨૨ : જામનગરના ઢીંચડા ગામના વતની અને હાલ ભીવંડી (મુંબઈ) નિવાસી કુ. તપસ્યા જીજ્ઞેશ-ગીતા દવેએ એસએનડીટી મહિલા યુનિ.માં એમએ (ભૂગોળ)ના ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રથમસ્થાન સાથે ત્રણ એવોર્ડ પ્રાપ્ત કરી દવે પરિવાર તથા જામનગરનું ગૌરવ વધાર્યું છે. સ્વ. શ્રી આર.ટી. નાગારલે સુવર્ણ પદક અને ન્યુ ઈન્ડિયા ડાયજેસ્ટ એવોર્ડ તથા જયાલક્ષ્મી શાહ એવોર્ડ એમ ત્રણ એવોર્ડ તેણીએ પ્રાપ્ત કર્યા છે. તપસ્યા જીજ્ઞેશ ગીતા દવે પીએચ.ડી.ના અભ્યાસ સાથે સિવિલ સર્વિસની તૈયારી કરી રહી છે. તેમજ તેણી હાલ પુનાની મોર્ડન કોલેજમાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે.   જો  વધુ વાંચો »

Feb 22, 2025
દરબારગઢ પાસેથી વર્લીબાજ ઝબ્બેઃ જામનગર તા.રર : કાલાવડના મોટા વડાળામાં ગઈ રાત્રે જુગાર રમતા ચાર શખ્સને પોલીસે પકડી પાડ્યા છે. જ્યારે દરબારગઢ સર્કલ પાસેથી એક વર્લીબાજ ઝડપાઈ ગયો છે. કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં ગઈરાત્રે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી પરથી કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાં તીનપત્તી રમતા મોહીન વલી મામદ મોગલ, આરીફ નુરમામદ મોગલ, જગદીશ વિઠ્ઠલભાઈ કોટડીયા, સાહિલ ગફાર મુલતાની નામના ચાર શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ.૧૧૬૦૦ રોકડા કબજે કર્યા છે. જામનગરના દરબારગઢ સર્કલ પાસે વર્લીના આંકડા લખતા મહંમદ સીદીક માંડલીયા નામના શખ્સને પોલીસે પકડી ... વધુ વાંચો »

Feb 22, 2025
ધારાસભ્ય હેમંતભાઈ ખવાની રજૂઆતને સફળતાઃ જામનગર તા. ૨૨: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં ખેડૂતો માટે સૌથી સારી બાબત કહી શકાય તે ધિરાણની મર્યાદા ૩ લાખ રૂપિયાથી વધારી ૫ લાખ રૂપિયા કરવામાં આવી છે. જે અંગે જામનગર જિલ્લાના જામજોધપુર-લાલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હેમંતભાઈ ખવા દ્વારા ગત બજેટ સત્રમાં આ અંગે રજૂઆત કરી હતી. જેના સફળ પડઘા પડ્યા હોય તેમ સરકારે આ માંગણી સ્વીકારી લેતા ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ મુખ્યમંત્રી અને નાણામંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. હાલ મોંઘવારીના યુગમાં ... વધુ વાંચો »

Feb 22, 2025
એચ.જે.લાલ(બાબુભાઈ લાલ) ચે૨ીટેબલ ટ્રસ્ટ તથા  કેદા૨ લાલ (કેદા૨ જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વા૨ા આયોજન જામનગ૨ તા.૨૨, જામનગ૨ શહે૨માં વસવાટ ક૨તા પિ૨વા૨ના જે સંતાનોને ૨ાઈટ ટુ એજયુકેશન (આ૨.ટી.ઈ.) હેઠળ પ્રવેશ મેળવવો હોય તેમના માટે શહે૨ની સેવાક્યિ સંસ્થા શ્રી હિ૨દાસ જીવણદાસ  લાલ (બાબુભાઈ લાલ) ચે૨ીટેબલ ટ્રસ્ટ તથા કેદા૨ લાલ (કેદા૨ જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન જામનગ૨ દ્વા૨ા ઓનલાઈન ફોર્મ ભ૨વા માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજ૨ાત સ૨કા૨ દ્વા૨ા ધ ૨ાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસ૨ી એજયુકેશન એકટ - ૨૦૦૯ ની ૧૨ (૧) ક  એટલે કે આ૨.ટી.ઈ.એકટ હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિધાર્થીઓની સંખ્યાના ૨પ ટકા મુજબ વિનામૂલ્યે ધો૨ણ-૧ માં નબળા અને વંચિત જુથના બાળકોને પ્રવેશ આપવાની ... વધુ વાંચો »

Feb 22, 2025
અકળ કારણોસર યુવકે આત્મહત્યા કરી લીધીઃ જામનગર તા.રર : ઓખા મંડળના એક દંગામાં માછીમારી માટે આવીને રહેતા મૂળ મહારાષ્ટ્રના એક યુવાને ત્રણ સપ્તાહ પહેલા કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં આવેલા એક દંગામાં રહી માછીમારી કરતા મૂળ મહારાષ્ટ્રના ગીરગાંવના વતની સંતોષભાઈ જેઠુભાઈ દહોડા (ઉ.વ.૪પ) નામના માછીમાર ગયા મહિને ઓખાની અલ નબીશા બોટમાં માછીમારી માટે દરિયામાં ગયા હતા. તેઓ ત્યાંથી પરત આવ્યા પછી શી ફૂડ નામના દંગામાં એક ઓરડામાં હતા ત્યાં ગઈ તા.ર૬ જાન્યુઆરીના દિને કોઈ કારણથી પંખાના ... વધુ વાંચો »

Feb 22, 2025
એક રોડ પર કામ ચાલે છે, બીજો રોડ સીંગલ છે, તેથી ખંભાળીયા તા. રરઃ ખંભાળીયામાં રેલવે સ્ટેશન પાસે એક સાઈડ પર રોડનું કામ થતું હોય તેથી બંધ છે તથા બીજી સાઈડ સીંગલ હોય, રોજ એક બસ નીકળે અને સામે બીજું મોટું વાહન આવે તો ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોય, રેલવે તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થાનિક કક્ષાએ મુલાકાત લઈ ટ્રાફિક પોલીસ તથા પાલિકા તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી આયોજન કરવામાં આવ્યું છે. ખંભાળીયા રેલવે સ્ટેશનનું વિસ્તૃતિકરણ થતા રેલવે સ્ટેશન હાલના સ્ટેશન રોડથી ફાટક સુધીના રસ્તા પર રેલવે સ્ટેશન આગળ વિસ્તૃત ... વધુ વાંચો »

Feb 22, 2025
ખંભાળિયા તા. રરઃ વિશ્વના નામાંકિત લેખક ચેતન ભગતના નવા પુસ્તક 'ઈલેવન રૂલ્સ ફોર લાઈફ'નું ભાવાનુવાદ કરવાનું ગૌરવ ખંભાળિયાની એસએનડીટી સ્કૂલના સંસ્કૃત વિષયના શિક્ષિકા ડો. રંજનાબેન જોષીને મળતા તેમણે ખંભાળિયાનું ગૌરવ વધાર્યું છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ  વધુ વાંચો »

Feb 22, 2025
ખેડૂતે પોલીસમાં નોંધાવી ફરિયાદઃ જામનગર તા.રર : કાલાવડ શહેરના બાલંભડી રોડ પર આવેલા એક ખેડૂતના ખેતરમાંથી ગયા મહિનાની ર૭ તારીખની રાત્રે સાડા ત્રણેક વર્ષની પાડીને કોઈ શખ્સ છોડાવી ગયો છે. ખેડૂતે પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. કાલાવડ શહેરમાં રામમંદિર સામે ગ્રેઈન માર્કેટ રોડ પર વસવાટ કરતા વિનોદભાઈ લખમણભાઈ સાવલીયા નામના ખેડૂતની સાડા ત્રણેક વર્ષની પાડી ગઈ તા.૨૭ની રાત્રિથી બીજા દિવસની સવાર સુધીમાં તેમના કાલાવડ-બાલંભડી રોડ પર આવેલા ખેતરમાંથી કોઈ શખ્સ છોડાવી ગયો છે. આ પશુની શોધખોળ કરવા છતાં નહીં મળતા આખરે વિનોદભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ... વધુ વાંચો »

Feb 22, 2025
ગયા રવિવારે સવારે થઈ હતી મારામારીઃ જામનગર તા.રર : જામજોધપુરના તરસાઈ ગામના વાડી વિસ્તારમાં એક ખેતર પાસે ભેગી કરીને રાખવામાં આવેલી માટી ત્યાંથી ઉપાડવાના પ્રશ્ને ત્રણ શેઢા પાડોશીએ લાકડી, ખરપીયા, ઢીકાપાટુથી એક યુવાન પર હુમલો કર્યાે હતો. જામજોધપુર તાલુકાના તરસાઈ ગામના વાડી વિસ્તારમાં ખેતર ધરાવતા મેસુર રાજાભાઈ કોડીયાતરના ખેતર પાસે વિજય લાખાભાઈ મુછાર નામના આસામીએ પોતાના ખેતરમાં નાખવા માટે માટી ભેગી કરીને રાખી હતી. તે માટી ભરવાની મેસુરભાઈ ના પાડી બોલાચાલી કરી ગાળો ભાંડી હતી અને ઝપાઝપી કરી હતી. આ બાબતે વિજયભાઈ તથા અન્ય વ્યક્તિ સમજાવટ કરવા જતાં ગયા રવિવારે ... વધુ વાંચો »

Feb 22, 2025
ખીમાણી સણોસરા પાસે ટ્રક પાછળ બાઈક ઘૂસ્યું: બેને ઈજાઃ દ્વારકા પાસે અકસ્માતઃ જામનગર તા.રર : જામનગર તાલુકાના ધુડશીયા ગામના પાટીયા પાસે ગુરૂવારની રાત્રે બાઈક પર રોડ ક્રોસ કરતા ધુડશીયા ગામના એક યુવાનને બોલેરો મોટરે ઠોકર મારી હતી. ગંભીર ઈજા પામેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે કાલાવડના આણંદપર ગામ પાસે રોડ પર ઉભા રહી ગયેલા ટ્રક પાછળ બાઈક ટકરાતા ખીમાણી સણોસરાના બે યુવાન ઘવાયા છે. ઉપરાંત દ્વારકાના પાદરે ખોડિયાર ચેક પોસ્ટ પાસે ગઈકાલે મોટર તથા બુલેટ મોટરસાયકલ ટકરાઈ પડતા બાટીશા ગામના બેને ઈજા થઈ છે. જામનગર તાલુકાના ધુડશીયા ગામના પાટીયા ... વધુ વાંચો »

Feb 22, 2025
મિશ્ર વાતાવરણ વચ્ચે ભેજનું પ્રમાણ ૬૮ ટકાઃ જામનગર તા. રરઃ જામનગરમાં તાપમાનમાં થઈ રહેલા વધારા-ઘટાડા વચ્ચે મિશ્ર વાતાવરણનો દોર યથાવત્ રહ્યો છે. નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન નહીંવત વધારા સાથે મહત્તમ તાપમાન ૩ર.૬ ડીગ્રી અને લઘુતમ તાપમાન ૧૮.ર ડીગ્રી નોંધાયું હતું. ગઈકાલે પણ રાતથી લઈને વહેલી સવાર સુધી ઠંડક તો બપોરે ગરમી અનુભવાઈ હતી. જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ એક જ દિવસમાં ર ટકા ઘટીને ૬૮ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.નીરહેવા પામી હતી.   જો આપને વધુ વાંચો »

Feb 22, 2025
ટ્રકમાંથી છરી સાથે એક શખ્સ પકડાયોઃ એક ફરારઃ જામનગર તા.૨૨ : જોડિયા તાલુકાના કેશીયા ગામના પાટીયા પાસેથી ગઈકાલે સવારે એક ટ્રકમાં ઠસોઠસ ભરીને લઈ જવાતા ભેંસ વર્ગના ૭૫ પાડાને જીવદયા પ્રેમી તથા પોલીસે મુક્ત કરાવ્યા છે. તે પશુઓને લઈ જતા ભુજના શખ્સની ધરપકડ કરાઈ છે તેની સાથે રહેલો શખ્સ પોબારા ભણી ગયો છે. ટ્રકમાંથી છરી મળી છે. જોડિયા તાલુકાના કેશીયા ગામના પાટીયા પાસેથી એક ટ્રકમાં ભેંસ સહિતના મુંગા પશુ ઠસોઠસ ભરીને લઈ જવામાં આવી રહ્યા હોવાની બાતમી રાજકોટના કૃપા ફાઉન્ડેશન-જીવદયા સંસ્થાના જયેન્દ્ર અનિલભાઈ ચંદવાણીયાને મળતા તેઓએ પોલીસને જાણ કરી હતી ... વધુ વાંચો »

Feb 22, 2025
 જોડિયા તાલુકામાં ૭૬મા પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી જીરાગઢ પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી. જોડિયાના મામલતદાર એમ.એમ કવાડિયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે તાલુકા પંચાયત પ્રમુખ રસીલાબેન ચનીયારા, જિલ્લા પંચાયત જામનગરના કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન અઘેરા, તાલુકા વિકાસ અધિકારી આર.આર.ઠોરીયા, પોલીસ ઇન્સ્પેકટર રાજપૂત, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન, એપીએમસી જોડીયાના ચેરમેન ઘનશ્યામભાઈ રાઠોડ, વાઇસ ચેરમેન  ચિરાગભાઈ વાંક, પૂર્વ પ્રમુખ જેઠાભાઇ અઘેરા તથા તથા તાલુકાના અગ્રણી દામજીભાઈ ચનિયારા વિગેરે મહાનુભવો તથા મોટી સંખ્યામાં અધિકારી, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં. જીરાગઢ ગામે સવારથી જ પ્રભાત ફેરી ત્યારપછી ધ્વજવંદન કાર્યક્રમ પછી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકો, ... વધુ વાંચો »

Feb 22, 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોે. ૧૦-૧ર બોર્ડની પરીક્ષા ખંભાળીયા તા. રરઃ આગામી તા. ર૭-ફેબ્રુઆરીથી ૧૭ માર્ચ દરમિયાન યોજાનાર ધો. ૧૦ અને ધો. ૧ર ની બોર્ડની પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓને પરીક્ષાઓ આપવામાં કોઈ અડચણ ન રહે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રોમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-ર૦ર૩ ની જોગવાઈઓ અનુસાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે., જે મુજબ જિલ્લામાં નક્કી કરાયેલા પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં કોપી (ઝેરોક્ષ) સેન્ટરો બંધ રાખવાના રહેશે અને કેન્દ્રો આસપાસના વિસ્તારમાં પરીક્ષા સમય દરમિયાન લાઉડ સ્પીકર બંધ રાખવાના ... વધુ વાંચો »

Feb 22, 2025
જામનગર તા. ર૧: લોહાણા સગપણ માહિતી કેન્દ્ર-પોરબંદર દ્વારા સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર તથા માઁ રાંદલના લોટાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. ૩૦/૩ ને રવિવારે શેઠ શ્રી ભાણજી લવજી લોહાણા મહાજન વાડી, ભદ્રકાલી રોડ, પોરબંદરમાં રાખવામાં આવ્યો છે. તા. ર૮/ર સુધીમાં નામ નોંધાવાનું રહેશે. સમૂહ યજ્ઞોપવિતમાં બટુક દીઠ પચ્ચીસ ભોજન પાસ આપવામાં આવશે. એક્સ્ટ્રા પાસ માટે નિયત રકમ ભરવાની રહેશે. રાંદલ લોટામાં બે લોટા (૧ જોડી) માટે રૂ. રપ૦૦ આયોજન ખર્ચ પેટે જમા કરાવવાના રહેશે. ૧ જોડી દીઠ કુલ ર૦ પાસ આપવામાં આવશે. (૧૪ ગોરણી માટે પ્લસ ૬ ફેમિલી મેમ્બર માટે) તા. ર૮ ... વધુ વાંચો »

Feb 22, 2025
ખંભાળિયા તા. રરઃ ખંભાળિયા શહેરમાં થોડા સમયથી રામનાથ સોસાયટી, મહાદેવવાડાના વિસ્તારોમાં એક ગાંડા જેવા લાગતા શખ્સના ત્રાસથી લોકોને હેરાનગતિ થઈ રહી છે. મફત ખાવાનું માંગી જાહેરમાં ગાળો બોલે છે. રાત્રે પણ તે મોટે મોટેથી લોકોના ઘરો પાસે ગાળો બોલી ત્રાસ આપે છે. મહિલાઓને પણ હેરાન કરે છે. કેટલાક લોકોએ પોલીસને જાણ કરી છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો  વધુ વાંચો »

Feb 22, 2025
ફાયરબ્રિગેડ પહોચે તે પહેલા જ ઓલવી દેવાઈ જામનગર તા. રરઃ જામનગરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં ગઈકાલે એક હોટલના રૂમમાં એસીમાં અકસ્માતે આગ લાગી હતી. જેને સમયસર બુઝાવી દેવામાં આવી હતી. વધુ નુકસાની થતી અટકી હતી. જામનગરની ગ્રેઈન માર્કેટ, પોટરીવાળી શેરીમાં આવેલ રાજધાની હોટલના એક રૂમના એ/સી  માં આગ લાગી હતી. થોડીક જ ક્ષણોમાં ધૂમાડાના ગોટા અને આગની જ્વાળાઓ નજરે ચઢતા નરત જ હોટલના સ્ટાફે આગને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતાં. અને બીજી તરફ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. પરંતુ ફાયરબ્રિગેડની ટીમ પહોંચી એ પહેલા જ હોટલના સ્ટાફે આગને બુઝાવી દીધી હતી. આથી વધુ નુકસાની થતા અટકી હતી. જો  વધુ વાંચો »

Feb 22, 2025
સ્વચ્છ જળ, સ્વચ્છ મન અન્વયે આયોજન જામનગર તા. રરઃ સંત નિરંકારી મિશનના પ્રોજેક્ટ અમૃત અંતર્ગત સ્વચ્છ જળ, સ્વચ્છ મન અન્વયે યોજનાનો દેશવ્યાપી પ્રારંભ સદ્ગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ, નિરંકારી રાજપિતા રમીત પાવન સાનિધ્યમાં તા. ર૩-ર-ર૦રપ અને રવિવારે થશે. જામનગરના સ્થાનિય સંયોજક મનહરલાલ રાજપાલજીએ જણાવ્યા મુજબ દેશમાં ૧૬૦૦ સ્થળોએ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે. જામનગર જિલ્લાના બાલાચડીમાં દરિયા કિનારે જામેલી લીલ, કીચડ, પ્લાસ્ટિક વિગેરે ગંદકી સાફ કરવામાં આવશે. સંત નિરંકારી મિશનના બાબા હરદેવસિંહજી મહારાજની પ્રેરણાદાયક શિક્ષાને આત્મસાત કરતા વર્ષ-ર૦ર૩ માં ભારત સરકારના સંસ્થાનોની પ્રોજેક્ટ અમૃતનો પ્રારંભ કરાયો ... વધુ વાંચો »

Feb 22, 2025
જામનગર તા. ૨૨: જામનગરના વિશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ તા. ૨૩-૨ને રવિવારે બપોરે ૨ થી સાંજના ૫ વાગ્યા દરમિયાન અમૃતવાડી, નાગનાથ ગેઈટ, તંબોલી માર્કેટ સામે, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ઉચ્ચ ગુણાંક મેળવનાર જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવશે. આ કાર્યક્રમના લાભાર્થી પરિવાર પ્રસન્નબેન પ્રવિણચંદ્ર દોશી (હઃ હેતલબેન શંશાકભાઈ દોશી) છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય  વધુ વાંચો »

Feb 22, 2025
તારીખ ર૮ ફેબ્રુઆરીના આયોજનઃ જામનગર તા. ર૨: રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ તા. ર૮/૨ ને શુક્રવારે સવારે ૯-૩૦ થી ૧ર વાગ્યા દરમિયાન પ્રભુદાસ ખીમજી કોટેચા હોલ, જલારામ મંદિર હાપામાં યોજવામાં આવ્યો છે. મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ મોકલવામાં આવશે જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવા સહિતની વ્વસ્થા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. વધુ વિગત માટે રમેશભાઈ દત્તાણી (પ્રમુખ, જલારામ સેવા ટ્રસ્ટ), ભાવેશ દત્તાણી મો. ૯૪ર૭ર ૭પ૮૮૮ અથવા અલ્પાબેન વસોયા મો. ૯૪૦૮૧ ૬૨૧૬૨ નો સંપર્ક કરવો.   જો આપને  વધુ વાંચો »

Feb 22, 2025
કિશોર ચેરી. ટ્રસ્ટના આર્થિક સહયોગથી ભાટિયા તા. રરઃ કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ-ભાટિયાના આર્થિક સહયોગથી અને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ આંખની હોસ્પિટલ-રાજકોટના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાનનો ૧૧પ મો કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પ તા. ર૩/ર ને રવિવારે સવારે ૯ થી ૧૧ સરકારી દવાખાનું, ભાટિયામાં રાખવામાં આવ્યો છે. જેમાં મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ હોસ્પિટલ-રાજકોટ મોકલવામાં આવશે. જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવા સહિતની વ્યવસ્થા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. કેમ્પમાં આવનારે તેમના આધાર કાર્ડની બે નકલ સાથે લાવવાની રહેશે. વધુ વિગત માટે મો. ૯૪ર૭૪ ર૦૧૧૧ નો સંપર્ક કરવો. જનતાને આ કેમ્પનો લાભ લેવા કિશોર ... વધુ વાંચો »

Feb 22, 2025
એક સમયે, વિવેકનગર નામનું એક રાજ્ય હતું. ત્યાં એક દયાળુ અને વિસ્મયજનક રાજા રાજ કરતો. એકવાર રાજાને એક વિચિત્ર વિચાર આવ્યો. તેણે તેના રાજ્યના વિદ્વાનોને બોલાવ્યા અને ત્રણ સવાલ પૂછ્યાઃ (૧) સૌથી મહત્વપૂર્ણ સમય કયો છે? (૨) સૌથી મહત્વપૂર્ણ માણસ કોણ છે? (૩) સૌથી મહત્ત્વપૂર્ણ કાર્ય શું છે? રાજ્યના બધા જ્ઞાની લોકો ભેગા થયા, પરંતુ કોઈ એક જવાબ પર સંમત ન થઈ શક્યા. આખરે, રાજાએ વિચાર્યું કે કોઈ સાધુ પાસે જવું જોઈએ જે આ સવાલોના સાચા જવાબ આપી શકે. રાજા એકલો ... વધુ વાંચો »

Feb 22, 2025
જામનગર તા. ૨૨: સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા દર રવિવારે અનેક સંસ્થાઓમાં ફ્રૂટ તથા અન્ય વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. જે અંતર્ગત જી.જી. હોસ્પિટલમાં બિસ્કિટ તથા આયુર્વેદિક બામનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં દાતા વિનુભાઈ મહેતા તરફથી બિસ્કીટનું તથા દિલીપસિંહ વાળાએ રૂ. ૧૦૦૦નું દાન આપ્યુ હતું. જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર  વધુ વાંચો »

Feb 22, 2025
મૂળ પોરબંદર - હાલ જામનગર અનિલકુમાર નારણદાસ ઠકરાર (અનિલ) મેડિકલ એજન્સી) ના ધર્મપત્ની  લીનાબેન અનિલકુમાર ઠકરાર (ઉ.વ. પ૦), તે યશ અને હેન્સીના માતુશ્રી, નીતાબેન અશોકકુમાર ગણાત્રા  (યુ.કે.), નિલાબેન રોહિતકુમાર અમલાણી (યુ.કે.), યોગીતાબેન મનીષકુમાર બારાઈ (બરોડા), અશ્વિનભાઈ  ઠકરાર (વીઆઈપી મેડિકલ એજન્સી - પોરબંદર) ના ભાભી તેમજ હિનાબેન ચેતનકુમાર રાજદેવ (બેંગલોર),  ધારાબેન કિશનકુમાર પલાણ (રાજકોટ), દીપાબેન બિરેનકુમાર બુુદ્ધદેવ (રાજકોટ) ના મોટા બહેન, તે  દિલીપકુમાર વિઠ્ઠલદાસ દાવડા (જામનગર) ના પુત્રીનું તા. ર૧-ર-ર૦રપ ના અવસાન થયેલ છે. સદ્ગતનું  ઉઠમણું તા. રર-૦ર-ર૦ર૪, શનિવારના સાંજે ૪ થી ૪.૩૦ વાગ્યા દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે  પાબારી હોલ, તળાવનીપાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે. પિયરપક્ષની સાદડી પણ સાથે રાખેલ ... વધુ વાંચો »

Feb 22, 2025
જામનગરઃ જયાબેન રમણીકલાલ વિઠલાણી, તે રાજેશભાઈ (રાજુ), યોગેશભાઈ વિઠલાણી (સૌરાષ્ટ્ર  કોલ્ડ્રીંક્સ), પુનિતા જગદીશભાઈ દાવડા, ભૂપેન્દ્રભાઈ (ભૂપત) ના માતા તથા દ્વારકાવાળા સ્વ. દામોદર  દેવરામના પુત્રી તથા સ્વ. વિનોદભાઈ, દિનેશભાઈના બહેનનું તા. ર૧-ર-ર૦રપ ના અવસાન થયું છે. સદ્ગતનું  બેસણું અને પિયપરપક્ષની સાદડી તા. રર-ર-ર૦રપ ના સાંજે પ થી પ.૩૦ વાગ્યા દરમિયાન પાબારી હોલ,  તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવી છે. વધુ વાંચો »

અર્ક

  • જે વ્ય્કતિ સારૃં કામ કરે છે તે ક્યારેય આદરનો ભૂખ્યો નથી હોતો, તેનું કામકાજ તેને સન્માનને પાત્ર બનાવે છે.

વિક્લી ફિચર્સ

ફોટો સમાચાર

રાશિ પરથી ફળ

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તા. ૨૩-૦૨-ર૦૨૫, રવિવાર અને મહા વદ-૧૦ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામ અંગે ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

તા. ૨૩-૦૨-ર૦૨૫, રવિવાર અને મહા વદ-૧૦ : આપના કામમાં પુત્ર-પૌત્રાદિકનો સહકાર મળી રહેતા રાહત અનુભવો. સીઝનલ ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તા. ૨૩-૦૨-ર૦૨૫, રવિવાર અને મહા વદ-૧૦ : આપના કામમાં પ્રતિકૂળતા રહે. કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલીના લીધે ધાર્યા ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તા. ૨૩-૦૨-ર૦૨૫, રવિવાર અને મહા વદ-૧૦ : આપની ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

તા. ૨૩-૦૨-ર૦૨૫, રવિવાર અને મહા વદ-૧૦ : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં કુટુંબ-પરિવારનો સહકાર ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તા. ૨૩-૦૨-ર૦૨૫, રવિવાર અને મહા વદ-૧૦ : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ, નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે. પરદેશના કામ ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તા. ૨૩-૦૨-ર૦૨૫, રવિવાર અને મહા વદ-૧૦ : આપ હરો-ફરો-કામકાજ કરો, પરંતુ આપના હ્યદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તા. ૨૩-૦૨-ર૦૨૫, રવિવાર અને મહા વદ-૧૦ : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તા. ૨૩-૦૨-ર૦૨૫, રવિવાર અને મહા વદ-૧૦ : આપના કામની સાથે બીજુ કામ આવી જતા, અન્ય સહકર્મીનું ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તા. ૨૩-૦૨-ર૦૨૫, રવિવાર અને મહા વદ-૧૦ : આપના કામમાં અન્યનો સહકાર મળી રહેશે. કામનો ઉકેલ આવતો ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તા. ૨૩-૦૨-ર૦૨૫, રવિવાર અને મહા વદ-૧૦ : આપે તન-મન-ધન, વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

તા. ૨૩-૦૨-ર૦૨૫, રવિવાર અને મહા વદ-૧૦ : આયાત-નિકાસના કામમાં, પરદેશના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે આરોગ્ય સુધારતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન જુના રોગો-તકલીફોમાંથી ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે ભાવનાત્મક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે આત્મમંથન કરાવનારૂ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે નાણાભીડ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન નાણાકીય ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે મધ્યમ ફળદાયી સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-ધંધામાં ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે પરિશ્રમદાયક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તમારા માટે કાર્યસફળતા સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે આનંદદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે વ્યાપાર-ધંધામાં નિર્ણય લેવામાં તકેદારી રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

આપના માટે આર્થિક પરિસ્થિતિ સુધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે ઘર-પરિવારના મામલે પરિસ્થિતિ સાનુકૂળ બનાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

MARKET

શબ્દવ્યુહ

crossword

હવામાન

Jamnagar, Gujarat, India

વિક્લી ફિચર્સ

Advertisement
close
Ank Bandh